શાહીબાગ વિસ્તારમાં બુટલેગર એ રિક્ષા ચાલક ને આપી ધમકી.
શાહીબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી શહેરમાં છાસવારે દારૂ ઝડપાઇ રહ્યો છે. તેમ છતાં બુટલેગરો પર પોલીસના આશીર્વાદ હોય તેમ બેફામપણે દારૂના ધંધાને વિકસાવી રહ્યાં હોય તેમ લાગી…
શાહીબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી શહેરમાં છાસવારે દારૂ ઝડપાઇ રહ્યો છે. તેમ છતાં બુટલેગરો પર પોલીસના આશીર્વાદ હોય તેમ બેફામપણે દારૂના ધંધાને વિકસાવી રહ્યાં હોય તેમ લાગી…
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB) અને ઇન્ડિયન નેવીએ જોઇન્ટ ઓપરેશન થકી ગુજરાતના મધદરિયે 529 કિલો હશિશ, 234 કિલો મેથંફેટામાઇન અને થોડી માત્રામાં હેરોઇન ઝડપી પાડ્યું છે. NCBના જણાવ્યા અનુસાર જે ડ્રગ્સ જપ્ત…
ગુજરાત માં દારૂબંધીને લઈને અનેક બાબતો સામે આવતી હોય છે…પણ અમદાવાદ માં દારૂને લઈને એવી ઘટના બની જેનાથી સંબંધો પર માઠી અસર પડી….દારૂ પીવાની લતે પુત્ર ચઢી જતા પિતા સાથે…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના જ 10 જેટલા કોર્પોરેટરોના વિરોધ વચ્ચે બનાવાયેલા વિપક્ષના નેતા અને દાણીલીમડાના કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણે આજે બપોરે 3.50 વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ ખાતે પોતાનું પદ…
અમદાવાદ શહેરમાંથી વધુ એક લગ્નેતર આડા સબંધનો બનાવ સામે આવ્યો છે.જેમાં એક પત્ની IASની પરીક્ષાની તૈયારીઓ માટે પીયર ગઈ અને પતિ બીજી સ્ત્રી સાથે લીવ ઈનરિલેશન રહેવા માંડ્યો હતો.જેને પરિણામે…
રાકેશકુમાર યાદવ દ્વારા..અમદાવાદ. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ એ તાજેતરમાં દરિયાપુર વિસ્તારમાં મનપસંદ જીમખાનામાં જે સફળ રેડ કરેલ અને જેમાં લાખો રૂપિયા તથા ૫૦ થી ઉપરના સાધનો પકડી પાડેલ હતા. સ્ટેટની…
એસ્ટ વિભાગના ઇન્ડિયાકોલોની વોડ માં મારુતિ એસ્ટેડ તેમજ ફ્રુટ માર્કેટની આસપાસના વિસ્તારોમાં જે મેન માર્ગ ઉપર શેડો બનાવવામાં આવ્યા છે.તેમાં Asst.TDO.વિભાગના મુકેશ પટેલ.કિશોર પટેલ .તેમજ વોડ ઇસ્પેક્ટર પ્રજ્ઞેશ અને સબ…
શહેરમાં ફરી એક વખત વ્યાજખોરોના ત્રાસને પગલે યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સરકાર દ્વારા ભલે વ્યાજખોરોને ડામવા માટે કડક કાયદો બનાવવામાં આવ્યો હોય. પરંતુ સરકારનો આ કાયદો…
પૂર્વ વિસ્તારમાં ચારેતરફ ગંદુપાણી, ગંદીપાણીની નદી, બણબણતા મચ્છરો. હાલમાં ભલે વરસાદ ખેંચાઇ ગયો હોય પરંતુ પ્રદુષિત અને ગંદા પાણીની નદી જોવી હોવી હોય તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ શ્રમિક વિસ્તાર…
પોલીસે પોલીસ સ્ટેશન થી જામીન આપી છોડવાના લીધા 27 હજારસિંધી સમાજની મહિલાઓને બદનામ કરવા ખોટા કેસ કરાઈ છે. અમદાવાદ.16હિન્દૂ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસમાં જુગાર રમવું એક ધાર્મિક પરંપરાછે. પરંતુ પોતાની…