ગાંધીનગરના કોલવડા ડેજીગ્નેટેડ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનુ આજે અમિત શાહ કરશે લોકાર્પણ.


      ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં આવતા કોલવડા ખાતે કોવીડ ડેજીગ્નેટેડ હોસ્પિટલ બનાવેલી છે. આ હોસ્પિટલમાં પ્રતિ મિનીટ3 300 લીટરની ક્ષમતા વાળો ઓક્સિજન પ્લાન્ટ બનાવ્યો છે. જેનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરશે. … Read More


કુંભ ગયેલા લોકોને ગુજરાતમાં સીધો પ્રવેશ નહીં મળે, CM રૂપાણીએ લીધો મોટો નિર્ણય.


      ભારતમાં એક બાજુ કોરોના વાયરસનો કહેર યથાવત છે અને આ ઘાતક વાયરસના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે … Read More


અમદાવાદ ન્યુ કલોથ માર્કેટમાં ડોનેટ બ્લડ પ્લાઝમાનું આયોજન કરવામાં આવ્યું !


      ગુજરાત ગીતા ન્યુઝ :- અમદાવાદ, તા – 17/04/2021ના રોજ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા ” પ્લાઝમા ડોનેશન ડ્રાઈવ ” નું આયોજન કરવામાં આવ્યું . હાલ ની કોરોના ની મહામારી … Read More


CM રૂપાણીએ CT સ્કૅનને લઈને કરી મોટી જાહેરાત, આખા રાજ્યમાં લાગુ.


      ગુજરાતમાં CM રૂપાણી દ્વારા મહત્વની જાહેરાત કરાઈ છે. કોરોનાના દર્દીઓના HRCT અને સીટી સ્કેન માટે કિંમત નિર્ધારીત કરી છે. કોરોનાના દર્દીઓને રાહત આપતો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. HRCT અને CT Scanનો મહત્તમ ભાવ રૂ. … Read More


અમિત ચવાડ દ્વારા એ ગુજરાત માં વધતા કોરોના મુદ્દે બેઠક ! અમે સરકારની સાથે છીએ, મદદ કરવા તૈયાર ?


      કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ એવુ નિવેદન પણ આપ્યું હતુ કે, ગુજરાત સરકારની અણઆવતનો ભોગ રાજ્ય બની રહ્યું છે, હોસ્પિટલમાં બેડ નથી અને ઓક્સિજનનો અભાવ છે, એક વર્ષ બાદ પણ … Read More


નરોડા સહિતના વિસ્તારોમાં RT-PCR કેન્દ્રો વધારવા માંગ.


      નરોડા વિધાનસભા ક્ષેત્રમાં ફક્ત નરોડા એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે ગણપતી મંદિરની સામે અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોનાના કેસમાં આરટીપીસીઆર ટેસ્ટ થઇ રહ્યા છે.  સરદારનગર, મેઘાણીનગર, નોબલનગર,  કુબેરનગર, સૈજપુર વિસ્તારના લોકોએ અહીંયા … Read More


અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક!! કાર્યવાહીને બદલે છાવરી રહી છે પોલીસ.


      સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મી પણ વ્યાજખોરોને સપોર્ટ કરી રહ્યા હોવાનો આરોપ. ગુજરાત ગીતા ન્યૂઝ :- સરદારનગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ કુબેરનગરમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરોનો આતંક વધી રહ્યો હોય … Read More


વધતા જતાં કોરોના કેસને લઈને રેલવે વિભાગ આવ્યું હરકતમાં, સેનેટાઈઝ અને ફોગીંગની કામગીરી એજન્સીને સોપાઈ.


      રાજ્યમાં આજે કોરોનાના કેસ ઓલટાઈમ હાઈ 8 હજાર ઉપર કેસ નોંધાયા છે. તેમજ મરણનો આંકડો પણ હાઈટાઈમ નોંધાયો છે. જેને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ … Read More


રિપબ્લકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) દ્રારા 14 મી એપ્રિલે ડૉ.બાબા સાહેબ ની 130 મી જન્મજયંતિની ઉજવણી !


      અમદાવાદ – રિપબ્લકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) દ્રારા 14 મી એપ્રિલે ડૉ.બાબા સાહેબ ની 130 મી જન્મજયંતિની ઉજવણી ભીમપ્રસાદ તરિકે પુલાવ વહેચી કરવામા આવેલ.કુબેરનગર ના એફ વોર્ડ અને નેહરુનગર ખાતે … Read More


વાડજ વિસ્તારમાં થયેલી યુવકની હત્યાનો વિડીયો થયો વાયરલ, છેડતીનો આરોપ લગાવી સગીરાના પરિવારજનોએ માર્યો હતો માર !


      અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા થયેલી યુવકની હત્યાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં એક સગીરા સહિત મહિલાઓ તેમજ શખ્સો મૃતક યુવકને બેલ્ટ અને ઢીકાપાટુનો ઢોર માર મારતા નજરે … Read More


શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ ઑઢવ માં જે મહારેલી આયોજીત કારવાવની હતી તે કોરોના ને કારણે મોકૂફ રખવામ આવી છે!


      અમદાવાદ ના ઑઢવ શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ રાષ્ટ્રીય અઘ્યક્ષ માં આપ સહુ દેશ વાશિયો ને જણાવવાનું કે સતત પાંચ વર્ષ થી હર વર્ષ ૧૯ ફેબુઆરી નાં રોજ શ્રી … Read More


શ્રી મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈન મહાકાલ મંદિર પરિસરમાં હોળીકા દહનની પ્રથમ દિવ્ય દર્શન.


      રવિવારે ફાલ્ગુન પૂર્ણિમા પર હોળીકાની પૂજા કરવામાં આવે છે.તે પછી સાંજે 7.40 વાગ્યે જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં, સાંજે આરતી બાદ પુજારી હોલીકાની પૂજા કરી. હોળી કા દહન કરે છે. શહેરમાં પરંપરાગત … Read More


અમદાવાદ નરોડા વિસ્તારમાંથી પોલીસે દેહવેપારના રેકેટનો પર્દાફાશ કર્યો ! 2 લોકો ની ધરપકડ નીલકંઠ પેરેડાઈઝ કોમ્પ્લેક્સ ના ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નંબર 22.


      રાજ્યા ના  કેટલાય શહેરોમાં સ્પા ચાલી રહ્યા છે, પરંતુ કેટલાક સ્પામાં મસાજના ઓઠા હેઠળ દેહવ્યાપારનો વ્યવસાય ચલાવવામાં આવતા હોવાનું કેટલીયવાર સામે આવી ચુક્યું છે, આવા જ વધુ એક સ્પાની આડમાં … Read More


મેઘાણીનગર વિસ્તારમાં ચાકુ વડે હુમલાની બીજી ઘટનાઓ સામે આવી!


      અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં છરી વડે હુમલાની બે ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે. જેમાં એક મોત ના મોહ માં એટલેકે ખુબજ સિરિયસ છે  જ્યારે બીજી ઘટનામાં બે યુવકો ગંભીર રીતે … Read More


સરેઆમ બે યુવકો પર ચાકુ વડે હુમલો કરી હત્યા કરવાની કરી કોશિશ ! મેઘણીનગર


      અમદાવાદ મેઘાણીનગર વિસ્તારમાં ગુંડાગર્દી ફરીથી વધી ગઈ છે. જ્યારથી કોંગ્રેસના ઉમેદવારો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતીને આવ્યા ત્યારથી મેધાણીનગર સ્લામ વિસ્તાર ગુંડાઓ બેફામ બની ગયા હોય તેમ જાહેરમાં તલવાર અને છરીઓ … Read More


અમદાવાદ-કૃષ્ણનગરમાં અસામાજિક તત્વોનો આતંક, જ્વેલર્સની દુકાનમાં કરી તોડફોડ !


      અમદાવાદના કૃષ્ણનગર ચાર રસ્તા પાસે  અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. અં કૃષ્ણનગર ચાર પાસે આવેલા જ્વેલર્સમાં ની દુકાન માં  કેટલાક અસામાજિક તત્વો લાકડી અને અન્ય હથિયાર લઈને ઘૂસ્યા હતા. અને આડેધડ … Read More


બાપુનગર PSIએ ચોરને છોડી ફરિયાદીને કહ્યું, ચોર-બૂટલેગરોને પકડીશું તો અમારું કોણ પૂરું કરશે, ઉચ્ચ અધિકારીઓ સુધી હપતા જાય છે?


      રાજ્યમાં ભ્રષ્ટાચાર રોકવા માટે સરકાર મોટી મોટી વાતો કરે છે અને પોલીસ ભ્રષ્ટાચાર કરે છે. પોલીસની ચોર અને બૂટલેગરો સાથે મિલીભગત છે એવી વાતોને સાર્થક કરતો એક કિસ્સો અમદાવાદ શહેરમાં … Read More


હનીટ્રેપ મામલે પોલીસની સંડોવણી, મહિલા ક્રાઇમબ્રાંચના PSIએ સેટલમેન્ટ માટે ફરિયાદી સાથે કરી સાંઠગાંઠ.


      એક વખત ફરીથી હનીટ્રેપનો મામલો સામે આવ્યો ? એક વેપારીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં આપી લેખિત અરજી ! મહિલા ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ હોવાના કારણે અરજીનો આજ સુધી કોઈ નિકાલ નહીં ?છેલ્લા … Read More


જિજ્ઞેશ મેવાણીની અટકાયત, અમરાભાઈ બોરિચાની કથિત હત્યાનો મામલો શું છે !સરકાર થી માંગ્યો જવાબ?


      દલિત કાર્યકર અમરાભાઈ બોરિચાની કથિત હત્યામાં આરોપી પીએસઆઈની ધરપકડ ન થતાં વિરોધપ્રદર્શન કરી રહેલા વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે. જિજ્ઞેશ મેવાણીએ સવારે ફેસબુક પર પોસ્ટ મૂકીને … Read More


અમદાવાદઃ વેપારીઓ પાસે રૂપિયા ખંખેરતા ઉન્નતી, વકીલ અને “પોલીસ કર્મચારી ઝડપાયા’?


        વેપારીઓને  ટાર્ગેટ કરી મિત્રતા (Friendship) કેળવીને તેમની પાસેથી રૂપિયા પડાવતી ગેંગના ત્રણ લોકોની ધરપકડ (three accused arrested) કરવા માં આવી છે..નોંધનીય છે કે ગેંગમાં ડિસમિસ પોલીસ  અને વકીલ પણ … Read More


બાપુનગર અતિથી હોટલમાં હત્યાનો બનાવ .પત્નીની હત્યા કર્યા બાદ પતિએ કર્યો આપઘાતનો પ્રયાસ ?


      અમદાવાદ શહેરના હાટકેશ્વર- અજીત મિલ રોડ પર આવેલી હોટલ અતિથિમાં હત્યા અને આપ ઘાતની ઘટના બની છે. પતિએ પત્નીની ઘાતકી હત્યા કર્યા બાદ પોતાની જાતે ગળાના ભાગે છરી મારી આપઘાતનો … Read More


રંગોથી હોળી રમવા પર મંજૂરી નહિ, માત્ર હોળી દહનને જ પરવાનગી- નીતિન પટેલ.


      .  .ગુજરાતમાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને, રાજ્ય સરકારે હોળી ધૂળેટી રંગથી રમવા સામે મનાઈ ફરમાવી છે. નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલે આજે આ અંગે જણાવ્યુ કે, ધાર્મિક માન્યતા મુજબ … Read More


અમદાવાદ-AMTS-BRTS બંધ થતા “દાદાગીરી’ રીક્ષા ચાલકો વધુ ભાડું વસૂલે છે ? જેન કારણે પોલીસ દ્વારા હેલ્પલાઇન નંબર !


      કોરોના મહામારીને કારણે દિવસેને દિવસે પરિસ્થિતિ વકરતી જ જાય છે. કોરોનાના સંક્રમણને એક વર્ષ થઇ ગયું તો પણ વાયરસ જવાનું નામ નથી લેતો. જેના કારણે ગુજરાત સરકારે ઓફલાઇન શિક્ષણ, શનિ-રવિ … Read More


અમદાવાદ ના વટવા GIDC મા પ્લાસ્ટિક એકમ લાગેલ આગ મા અનેક ધડાકા ઓ સાથે સમગ્ર વિસ્તાર ધૂજી ઉઠ્યો ?


      અમદાવાદની વટવા GIDCના ફેઝ-4માં ભીષણ આગની ઘટના સામે આવી છે. મૃદુલ પ્રિન્ટિંગ ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ મચી છે. આગની ઘટના સાથે અનેક ઘડાકા પણ થાય હતા. હવામાં ધૂમાડાના ગોટા પણ જોવા મળ્યા હતા. … Read More


મેઘાણીનગર વિસ્તારમાં ગુંડાઓ બેફામ, અદાવત રાખી શખ્સ પર કર્યો તલવાર વડે હુમલો !


      રાકેશ યાદવ :- અમદાવાદ શહેરમાં ગુંડાગર્દી બેફામ બની છે. પોલીસનો કોઇ પણ પ્રકારનો ડર ના હોય તેમ બેખૌફ બદમાશો ખુલ્લેઆમ મારા મારી, લૂંટ ચલાવી રહ્યા છે. ત્યારે વધુ એક ઘટના … Read More


“નેતા હેના વોટ હૈ નિયત મેં સબ ખોટ હૈ” સસ્પેન્ડ થયેલા નેતાને 24 દિવસમાં પ્રમોશન સાથે રાષ્ટ્રીય જવાબદારી મળી.


      અમદાવાદ: ફરી એકવાર કૉંગ્રેસ પાર્ટ દિશા વિહીન થઈ હોય તેવી ઘટના સામે આવી છે. જે વ્યક્તિએ ચૂંટણી માં પક્ષ વિરુદ્ધ કામ કર્યું હોય અને આ કામ માટે છ વર્ષ સુધી … Read More


અમદાવાદ ના કૃષ્ણનગર પોલીસ ની હાદ માં ઇંગ્લિશ દારૂનો જથ્થો અને જુગારધામ ઝડપી પાડ્યું !


      અમદાવાદનાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાહેબ અને સેક્ટર-2 ગૌતમ પરમાર સાહેબની સૂચના અને ઝોન 4 ડીસીપી શ્રી રાજેશ ઘઢીયા તેમજ જી ડિવિઝનના એસીપી શ્રી એ. એમ. દેસાઈના માર્ગદર્શન હેઠળ કૃષ્ણનગર … Read More


ગુજરાત 31 માર્ચ સુધી રાતના 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ, 10 વાગ્યા બાદ ચારેય શહેરમાં ST પણ નહીં પ્રવેશે.


      રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021થી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ … Read More


અમદાવાદ ના ઉત્તર ઝોન ની હાદ ના કુબેરનગર વોડ માં એસ્ટેટ વિભાગ ના TDO ની ગેરકાયદેસર બાંધકામ માં મીઠી નજર ?.


      ઉત્તર ઝોન ના કુબેરનગર વિસ્તાર માં લોક ડાઉન પછી TDO ઓફીસ વીજય પટેલ અને ડેપ્યુટી. કમિશન સહિત ના અધિકારી ઓ ગેરકાયદેસર બાંધકામો ને હરિ જંડી આપી દીધી હોય તેવો દેખાય … Read More


બે નંબરના ખાતરમાં ખેડા માં આણંદ ૫૦ લાખના તોડની ની સાચી હકીકત !


      ખેડાના આનંદ R. R. સેલમાં નોકરી કરતા એ પ્રકાશ સિંહ રાઓલા હાલમાં આણંદ જેલમાં છે તેઓ અમદાવાદના ગ્રામ્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચનાનું પાલન કરતા બે નંબરના ખાતરમાં પહેલા મુખ્ય … Read More


બાપુનગર વિસ્તારમાં પરણિતા પર સાસરિયાઓનો ત્રાસ પતિને છોડી દેવા મહિલાને આપી જાનથી મારી નાખવાની ધમકી !


      અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી મહિલાએ સાસરિયા દ્વારા દહેજને લઇ શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી છે. સાસુ, જેઠ, નણંદ તેમજ નણંદોઇ અવાર નવાર બોલાચાલી કરી અપશબ્દો કહી દહેજ … Read More


મહાશિવરાત્રીની અનોખી ઉજવણી! દારૂના અડ્ડા ઉપર જનતા રેડ !


      અમદાવાદ: રાજયમાં ભલે નશાબંધીની વાતો થતી હોય. પણ હવે ગાંધીના ગુજરાતમાં નશાબંધી માત્ર કાગળો ઉપર રહી ગઈ છે. તેનો તાજો મામલો અમદાવાદ શહેરમાં બહાર આવ્યો છે. રાજ્યની ઓળખ અને શહેરની શાન … Read More


ગાંધી આશ્રમથી મોદી રવાના, કોંગ્રેસની દાંડીકૂચમાં હિંસા, મહિલા આગેવાનો-કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ..


      આઝાદીનો અમૃત મહોત્સવ અને દાંડીયાત્રાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી અમદાવાદ આવ્યા હતા. દાંડીયાત્રાને ફ્લેગ ઓફ કરાવ્યા બાદ પીએમ મોદી દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. ત્યાર બાદ કોંગ્રેસના … Read More


વર્ષોથી ચાલતી વહિવટદાર સિસ્ટમને કોઈ અટકાવી શક્યું નથી જેના કારણે ઈમાનદાર પોલીસ અધિકારીઓને સહન કરવું પડે છે – પણ હવે નહિ ?


       અમદાવાદ માં વહીવટદારો ના ત્રાસ ના કારણે અન્ય પોલીસ કર્મી ઓનું મોરલ ડાઉન થાતું હોવાથી સેક્ટર 1 માં રીડર શાખા માં કામ કરતા કેતન પટેલ ની ડાંગ તેમજ ગાયકવાડ … Read More


વીરા ભગતની ચાલીમાં રહેતા મેયર કિરીટ પરમારનું ઘર જોઈને કહેશો કે, અમદાવાદ શહેરને મળ્યા કોમન મેન.


      અમદાવાદને વધુ એક કોમન મેન મેયર તરીકે મળ્યા છે. કાનાજી ઠાકોર બાદ અમદાવાદને બીજા કોમન મેન મેયર તરીકે મળ્યા છે. આજે નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી કરવામાં આવી છે. કિરીટ … Read More


અમદાવાદના ભાજપના MLAની દાદાગીરી; હાથ ખેંચી પોલીસકર્મીને કહ્યું-સસ્પેન્ડ થશો, ક્યાં જતાં રહેશો ખબર નહિં પડે !


      અમદાવાદના અસારવાના ભાજપના ધારાસભ્ય પ્રદિપ પરમારની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. ધારાસભ્ય પ્રદિપ પરમાર શાહીબાગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ટોઈંગ કરવામાં આવી રહ્યા … Read More


અમદાવાદ ના નારણપુરામાં યુવકના મોત બાદ પરિવારનો હોબાળો, કન્સ્ટ્રકશન સાઈટ પર થયું મૃત્યુ.


      અમદાવાદના નારણપુરામાં યુવકના મોત બાદ પરિવારે હોબાળો મચાવ્યો હતો. પંકજ પરમાર નામના યુવકનું મૃત્યુ થતા હોબાળો થયો હતો. પંકજ પરમાર નામના યુવકનું કન્સ્ટ્રકશનની એક સાઈટ પર મૃત્યુ થયું હતું. આક્ષેપ … Read More


અમદાવાદ ના મેધાણીનગર માં પી.આઈ. ના ત્રણ વહીવટી દારો થી વિસ્તાર ના લોકો હેરાન પરેશાન ?.


      અમદાવાદ મેઘાણીનગર માં મદ્રાસી ની ચાલી ની અંદર સુનિલ અને પારો નામ ના લિસ્ટેડ બુટલેગર દ્વારા ખુલ્લેઆમ દારૂ બંધી ની ધજાગરા ઉડતો કિસસો ઓ ચાલી માં બિન્દાસ દેશી દારૂ નું … Read More


અમદાવાદ સરદારનગર ના કુબેરનગર ચોકી પર ફરજ બજાવત પી.એસ.આઈ. મોથા લિયા પર ગંભીર આરોપ ? ૩ લાખ ની માંગી લાંચનો આક્ષેપ.


      અમદાવાદ ના સરદારનગર વિસ્તાર ની અંદર આવેલો કુબેરનગર પાટિયા જ્યાં  દેશી-અંગ્રેજી દારૂ નો હોટસ્પોર્ટ કહેવામાં આવે છે.જેમાં સરદારનગર પોલીસ ના કેટલાક ભ્રષ્ટાચારી પોલીસ કર્મીઓ પોતાન સ્વાર્થ ખાતર નિર્દોષ લોકો ને … Read More


31 જિલ્લા પંચાયતોની ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં તમામ પંચાયતોમાં ભાજપનો (BJP) વિજય થયો છે અને કોંગ્રેસ (Congress) દ્વારા એક પણ પંચાયતમાં ખાતુ ન ખોલાવતા કાrari હારનો સામનો કરવો પડ્યો છે.


      ગુજરાતમાં જિલ્લા પંચાયત તાલુકા પંચ.અને નગરપાલિકાની (Municipality) ચૂંટણીના પરિણામ (Election Results) જાહેર થઈ ગયા છે. સવારે 9 વાગ્યાથી મત ગણતરી શરૂ કરવામાં આવી હતી. જો કે, ગુજરાતની 31 જિલ્લા પંચાયતોની … Read More


કુબેરનગર ITI ટર્નિંગ ઇન્ડિકેમ્પ પાસે સ્થાનિક પોલીસ અને લોકો વચ્ચે બોલાચાલી, પોલીસકર્મીઓ દારૂ પી અને ડયુટી કરે છે -નરોડા વિધાનસભા MLA બલરામ થાવાણી .


      અમદાવાદ શહેરમાં ચૂંટણી પુરી થતાંની સાથે જ પોલીસ હવે ટ્રાફિક નિયમ અને માસ્કના નામે દંડની કાર્યવાહી ફરી શરૂ કરી દીધી છે. આજે સવારે કુબેરનગરથી નોબલનગર સાંઈબાબા મંદિર રોડ પર ટ્રાફિક … Read More


અમદાવાદ કુબેરનગર વોડ માં January 11-2021 ના દિવસે એસ્ટેટ વિભાગ દ્વારા ડેમોલેશન કરેલો ગેરકાયદેસર બાંધકામો ને તોડી નાખ્યા હતા તો હવે તેની મંજૂરી AMC એસ્ટેટ વિભાગ ના TDO દ્વારા કેવી રીતે આપવામાં આવી ? લોક ચર્ચા ઉત્તર ઝોન.


      અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા  કુબેરનગર વોર્ડમાં ગેરકાયદે બનાવેલી દુકાનને તોડી પાડી હતી. ગેરકાયદે બાધકામ સામે એસ્ટેટ વિભાગે નોટિસ તેમજ અનેક સૂચનાઓ આપી હતી. તેમાં છતાં બાંધકામ ચાલુ રહેતા … Read More


સુરતમાં અરવિંદ કેજરીવાલે દિલ્હી મોડલ વિશે ચર્ચા કરતા કહ્યું કે, 10 લાખ લોકોને અમે દિલ્લીમાં નોકરી આપી, પરંતુ ભાજપે અત્યાર સુધી કેટલાને રોજગારી આપી.


      સુરતમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર જીત બાદ અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી પહોંચ્યા. જ્યાં સુરતમાં તેની જનસભા અને રેલીનું આયોજન કરાયું હતું. જનસભા દરમિયાન CM કેજરીવાલનું સંબોધન હતું કે, અમારા … Read More


અમદાવાદ ના કુબેરનગર વોડ 14 ના પરાજિત થયેલા ભાજપ ના ઉમેદવાર ગીતાબેન ચાવડા નો વિજય થયો.


      અમદાવાદ ના સ્થાનિક સ્વરાજ ના ચુનાવ માં કુબેર નગર વોર્ડ નંબર 14 ના જગદીશ મોહનાણી જે  કોંગ્રેસપાર્ટી થી ઉમેદવારી નોંધાવી હતી .તેમને ઓછા વોટ હુવાથી હાર જાહેર કરવામાં આવ્યું ? … Read More


ગુજરાત સ્થાનિક સ્વરાજ- સુરત પાલિકામાં AAPને મળેલી જીતથી અરવિંદ કેજરીવાલ ખુશ, ગુજરાતીઓનો આભાર માની કહ્યું, સ્વચ્છ રાજનીતિની લોકોએ સ્વિકારી.


      સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી ભવ્ય સફળતા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતની જનતાનો આભાર માન્યો છે. ગુજરાતીમાં જ અરવિંદ કેજરીવાલે ” ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર” એવું … Read More


અમદાવાદ કુબેરનગર વોર્ડમાં BJP ના ગઢ માં ફરયુ પંજો 20 વર્ષનો તૂટોયુ રેકોર્ડ -કોંગ્રેસનો વિજય શંખ.


      અમદાવાદ : ગુજરાતની છ મહાનગર પાલિકામાં ભાજપે શાનદાર જીત મેળવી છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડા સાફ થઈ ગયાં છે. કૉંગ્રેસની કારમી હાર બાદ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસે માં માતમ લાગી ગયું … Read More


કોરોના ની ફરી એન્ટ્રી – નેતાઓની રેલી પ્રચારના પાપે વકર્યું કોરોનાનું સંક્રમણ,


       અમદાવાદમાં ફરી કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદના ખોખરા અને શીલજના ત્રણ વિસ્તારોનો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.અમદાવાદઃ અંકુશમાં આવ્યા બાદ રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસની … Read More


કુબેરનગર વોડ ના BJP ના ઉમેદવાર પવન શર્મા એ હાર ના ડર થી ભાર્ગવ રોડ પર આવેલી ભગવતી સ્કૂલ પાસે કોંગ્રેસના કાર્યકર્તા સાથે હોબાળો કર્યો ?


      અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી શહેરીજનો મતદાન બૂથ પર લાઈન લગાવીને … Read More


ભાજપ-કોંગ્રેસની ની જેમ ભારતીય જનતા પરિષદે મહારેલીનું કર્યુ આયોજન.


      સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચારે તરફ તમામ પક્ષો દ્વારા જીત માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરનાં સરદારનગર વિસ્તારમાં ભારતીય જનતા પરિષદ દ્વારા કાર અને બાઇક સાથે મહારેલીનું આયોજન … Read More


અમદાવાદ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં થયેલા હનીટેપ કાંડ ની તપાસ માં ACP મીની જોસેફ પોલીસ ના અધિકારી અને બચાવી ને ભીનું સાંકેલાવાની કોશિશ ? તથા ફરિયાદીઓને માઈન્ડ વોશ કરી તપાસ માં નવો વળાંક લવાની કોશિશ ? સૂત્રો મારફતે


      અમદાવાદ ના પૂર્વ મહિલા ક્રાઇમ પોલીસ સ્ટેશન શાહીબાગ ખાતે  થયેલા ખાખી ના  (લાંચ) તોડકાંડ ની  તાપસ માં  નાવ વળાંક ની શરૂઆત.’મહિલા સેલ ના ACP મીની જોસેફ દ્વારા હનિટેપ સાથે  સંકળાયેલ અને જોડાયેલ  … Read More


અમદાવાદ – અજયસિંહ ઉર્ફે મોંટુએ પોલીસને ઉગ્ર થઈને કહ્યું કે હાઇકોર્ટમાંથી જામીન મેળવ્યા છે તો હવે શેના રીમાન્ડ દારૂનો જથ્થો મુકાવી વિજિલન્સની રેડની આપી ધમકી.


      અમદાવાદ : જાન્યુઆરી માસમાં પોલીસે દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે, આ જથ્થો તેના ભાઈ અજયસિંહ ઉર્ફે મોંટુનો હતો. પોલીસે તેની … Read More


રામદાસ આઠવલેની રાહુલ ગાંધીને સલાહ – ‘હમ દો હમારે દો’ કે લિયે શાદી કરેં….


       “દલિત યુવતી સાથે લગ્ન કરી જાતિવાદ સમાપ્ત કર રાહુલ ગાંધી ::- આઠવલે’ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આરપીઆઈ) ના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું … Read More


ગુજરાતના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ રાતના 12થી સવારના 6 વાગ્યા સુધી લાગૂ રહેશે-ગુજરાત સરકાર.


       મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત રહેશે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે 28 ફેબ્રુઆરી સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત રાખવાનો નિર્ણય. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. તો મહાનગરોમાં … Read More


લોકડાઉન વખતે પરપ્રાંતિયો પાસેથી 1 હજાર પડાવ્યા, હવે મત માગવા આવ્યા છો? ભાજપના ધારાસભ્ય-ઉમેદવારનો હુરિયો બોલાવ્યો.


      અમદાવાદ શહેરના પૂર્વના કુબેરનગર વિસ્તારમાં આવેલી કુંભાજીની ચાલીમાં શનિવારે પ્રચાર માટે ગયેલાં સ્થાનિક ધારાસભ્ય બલરામ થાવાણી (Balram Thawani) અને ઉમેદવાર પવન શર્માનો સ્થાનિક રહીશોએ હુરિયો બોલાવ્યો હતો. સ્થાનિક રહીશોનો રોષ … Read More


સાબરમતી તેમજ આસારવા વોર્ડમાં ભારતીય જન પરિષદ ના ઉમેદવારોની બાઇક રેલી,1000 ની સંખ્યામાં લોકો જોડાયા.


      અમદાવાદમાં સાબરમતી વૉર્ડના ભારતીય જન પરિષદ ના ઉમેદવારોએ બાઈક રેલી યોજી ચૂંટણી પ્રચાર કર્યો હતો. સાબરમતી ધવલ રાણા અને આસારવા થી અજય ઝાલા ને જનતા નો ખુબજ શરૂ પ્રોશન મળ્યું … Read More


મેં મારી દીકરીના પ્રેમીને મારીને કેનાલમાં ફેંકી દીધો! તરુણ પ્રેમનો કરુણ અંત -કૃષ્ણનગર


      અમદાવાદનાં કૃષ્ણનગર વિસ્તારમાં સગીરા સાથેનો પ્રેમસબંધની જાણ સગીરાના માતાપિતાને થઈ જતા સગીરાના પ્રેમીનો અપહરણ કરી તેને માર્યો હતો અને ત્યારબાદ તેને ફાગવેલ કેનાલમાં ફેકી દીધો હોવાની કબુલાત સગીરાના માતાપિતાએ કૃષ્ણનગર … Read More


કુબેર નગર વોર્ડ નંબર 14 માં આમ આદમી પાર્ટીના ઉમેદવારને આપવામાં આવી ધમકી- કોંગ્રેસ ?


      અમદાવાદ ના કુબેરનગરવોર્ડ માં બીજેપી અને કોંગ્રેસને બન્ને પાર્ટી ઓ ના ઉમેદવાર પોત પોતાની જીત માટે મહેનત કરી રહ્યા છે. પણ હવે ની સ્વરાજ ની ચૂંટણી માં આમ આદમી પાર્ટી … Read More


રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) ના કુબેરનગર વોર્ડ મહાનગર પાલિકા ના પ્રચાર પ્રસાર માટે મધ્યસ્થકાર્યાલય નુ ઉદધાટન.


      અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીમાં ઉમેદવારો ચૂંટણી લડવાના નિશ્ચિત છે તે નક્કી થયા બાદ હવે ઉમેદવાર પ્રચાર પસાર માટે સજ્જ થઈ ગયા છે.જેમાં કુબેરનગર વૉડ વિસ્તરમાં રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા … Read More


AMC ચૂંટણીની ટિકિટ મામલે મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ સોનલ પટેલે ઈન્ડિયા કોલોનીની આખી પેનલની રૂ. ૨૦ લાખમાં સોદાબાજી થઈ હોવાનો ગંભીર આક્ષેપ ?


      કોંગ્રેસમાં AMC ચૂંટણીની ટિકિટ મામલે મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ સોનલ પટેલે ઈન્ડિયા કોલોનીની આખી પેનલની રૂ. ૨૦ લાખમાં સોદાબાજી થઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે, જેમાં ધારાસભ્યો અને કોંગી મોવડી મંડળ … Read More


અમદાવાદ -સરદારનગર અને ઠક્કરબાપાનગરની બેઠક પર કોંગ્રેસનાં બે ફોર્મ રદ કરાયાં.


      AMCની ચૂંટણીમાં આજે ઉમેદવારોના ફોર્મ ચકાસણીના દિવસે સરદારનગર વોર્ડમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર અને ઠક્કરબાપાનગર વોર્ડમાં કોંગ્રેસના પુરુષ ઉમેદવારના ફોર્મ રદ કરી દેવાયાં છે. સરદારનગર વોર્ડમાં એસસી રિઝર્વ બેઠક ઉપરથી દેવલ … Read More


શૈલેષભાઇ વાઘેલાને ઇન્ડિયન જનાઁલિસ્ટ એસોસિએશન (સંગઠન) ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા .


      ગાંધીનગર, ગુજરાત. ઇન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ સેરાજ અહમદ કુરેશીની ભલામણ પર, રાષ્ટ્રીય સંગઠન સચિવ અખિલેશ્વર ધર દ્વિવેદીએ ગુજરાત રાજ્ય નિવાસી શ્રી શૈલેષભાઇ વાઘેલા (ગુજરાત સ્ટેટ બ્યૂરોચીફ એનએનઆઈએસ ન્યૂઝ એજન્સી), ગુજરાત … Read More


કચ્છના મુન્દ્રામાં પોલીસે ઢોર માર મારતા બીજા યુવકનું મોત નિપજતા હાહાકાર – કસ્ટોડીયલ ડેથ નો મમલો ?


      કચ્છના મુન્દ્રા પોલીસે ઘરફોળ ચોરીની શંકામાં 3 યુવકોને પોલીસ ચોકીમાં માર્યો હતો. જેમાં 1 યુવકનું પોલીસ ચોકી માં જ મૃત્યું થયા સનસનાટી મચી જવા પામી છે. જયારે 2 યુવાનને સારવાર … Read More


AIMIMના નેતા અસદુદ્દીન ઔવેસીનો ગુજરાત કાર્યક્રમ જાહેર ?


      અસદુદ્દીન ઓવૈસી ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. અસદુદ્દીન ઔવેસી સુરત એરપોર્ટ પર ઉતરી ગયા છે અને તેમના કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમને સુરત એરપોર્ટ પર એક નિવેદન આપ્યું … Read More


સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તમામ પાર્ટીના મોટા નેતાઓ ગુજરાતમાં- આવતીકાલે અમિત શાહ ?


      ગુજરાત – સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તમામ પાર્ટીના મોટા નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે સૂત્રોની માહિતી પ્રમાણે આવતીકાલે ‘અમિત શાહ ‘ગુજરાત આવી રહ્યા છે. આવતીકાલ સાંજે અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે. ચૂંટણી … Read More


ગુજરાતમાં ‘આપ’નો ચૂંટણી પ્રચાર, અમદાવાદ પહોંચેલા મનીષ સિસોદિયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.


      અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાની આજે આખરી તારીખ છે, ત્યારે પ્રથમ વખત રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં ભાગ લઈ રહેલી આમ આદમી પાર્ટી (AAP) પણ એડીચોટીનું જોર લગાવી … Read More


ગુજરાતના પ્રવાસે ભૂપેન્દ્ર યાદવ પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્રીય બજેટ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ સંબોધન કરશે.


      ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ 6 ફેબ્રુઆરી છે. ત્યારે ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. તો બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રભારી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવશે. ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના … Read More


વડોદરા મનપા માટે કોંગ્રેસે બીજી યાદી કરી જાહેર, વોર્ડ 18માંથી કોંગ્રેસે ચિરાગ ઝવેરી તથા વોર્ડ 1માં અમી રાવતને આપી ટિકિટ, વોર્ડ 1ના સિટિંગ કાઉન્સિલર અતુલ પટેલનું પત્તુ કપાયું


      સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ  6 ફેબ્રુઆરી છે. તો 5 ફેબ્રુઆરીના દિવસને અંતે રાત્રે કોંગ્રેસે વડોદરા મનપા માટેના ઉમેદાવારોના નામની યાદી જાહેર કરી છે. એક દિવસ અગાઉ દિવસ પુરો … Read More


અમદાવાદ -પહેલા સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલે પછી દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકીઓ-પોલીસ મદદમાં.


      અમદાવાદ – પોલીસ હવે રક્ષક નહીં ભક્ષક બની રહી હોય તેવા આક્ષેપો થઈ રહયા છે. CID ક્રાઈમ બાદ હવે મહિલા પોલીસ વિવાદમા આવી છે. હનીટ્રેપ ગેંગ અને પોલીસ હળીમળીને વેપારીઓ પાસેથી … Read More


કોંગ્રેસ – દિનેશ શર્માએ ગુનાઇત ઇતિહાસ ધરાવતા રવિ ગુપ્તાને અમરાઈવાડીના ભાઈપુરા વોર્ડમાંથી કોર્પોરેશનની ટીકીટ આપવાની માંગ.


      કોંગ્રેસ નેતા દિનેશ શર્માએ ગુનાઇત ઇતિહાસ ધરાવતા રવિ ગુપ્તાને અમરાઈવાડીના ભાઈપુરા વોર્ડમાંથી કોર્પોરેશનની ટીકીટ આપવાની માંગ કરતા પાર્ટીના અન્ય નેતાઓ મુંઝવણમાં મુકાયા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. કાચીંડા ગેંગના મુખ્ય … Read More


શંકરસિંહ વાઘેલા ફરીથી આ કોંગ્રેસ પક્ષમાં જોડાઈ શકે છે,?રાજકીય સૂત્રો.


      ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય માહોલ પણ જામી રહ્યો છે. ત્યારે રાજ્યના રાજકારણમાં અત્યાર સુધીના સૌથી મોટા … Read More


અમદાવાદઃ ‘મારો પુત્ર 14 વર્ષથી પાર્ટીમાં કામ કરે છે, તેનો પણ હક્ક બને છે ટિકિટનો’, જાણો કયા દિગ્ગજ નેતાએ આપ્યું આ નિવેદન ?


      અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ ઉમેદવારોના માપદંડ નક્કી કરાયા છે. પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સૌથી મોટું નિવેદન આપ્યું છે. 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓને ટિકિટ નહીં … Read More


લોક ચર્ચા – કોંગ્રેસ પણ ટિકિટોની પસંદગીમાં બે ટર્મથી સતત હારતાં ઉમેદવારોને મેદાનમાં ઉતારશે નહીં, ૭૦ વર્ષથી વધુ ઉંમરના ટિકિટ આપશે નહીં. જોકે, આ અંગે સત્તાવાર કોઇ જાહેરાત કરવામાં આવી રહી નથી.?


      ભાજપ મોવડી મંડળે ત્રણ ટર્મથી જીતતા કોર્પોરેટરો અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારોને મેદાનમાં નહીં ઉતારવાની જાહેરાત કરી દીધી છે સાથે વધુમાં વધુ યુવાનોને તક આપવામાં આવશે તેવું જણાવી દીધું … Read More


ચૂંટણી -કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી ?


      અમદાવાદ વોર્ડના કોંગ્રેસ પક્ષે નામ જાહેર કર્યા છે જેમા ગોતા , ચાંજલોડીયા, રાણીપ,થલતેજ,નરોડા,વાસણ વોર્ડના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે .       


પક્ષ સાથે ગદ્દારી કરનારાઓને કોંગ્રેસ ટિકિટ નહીં આપે, AMC ઉમેદવારોના નામ પર સૌની નજર.


      ગુજરાત :- રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે જીત માટે કમર કસી છે. કોંગ્રેસે 5 મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, જામનગરના ઉમેદવારોના નામ કોંગ્રેસ દ્વારા કરી … Read More


ગુજરાત કોંગ્રેસએ જાહેર કરી પહેલી ઉમેદવારની યાદી ?


      ગુજરાત : – સ્થાનિક સ્વરાજયની ચૂંટણી ને લઇ આજે કોંગ્રેસ પહેલી  યાદી જાહેર કરી છે . સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે ગુજરાત … Read More


CMના બંગલે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠક શરૂ.


      આજથી રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ રહી છે. ત્યારે બીજી બાજુ ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઈને પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની મેરેથોન બેઠકો શરૂ થઈ … Read More


અમદાવાદના બાપુનગર સ્નાન કરતી મહિલાનો મકાન માલિકના પુત્રએ ઉતાર્યો વીડિયો ? પછી થઈ ફરિયાદ.


      અમદાવાદ: બાપુનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં બે સંતાનો અને પતિ સાથે રહેતી મહિલાનો સ્નાન કરતો વિડીયો મકાન માલિકના પુત્રે ઉતાર્યો હતો. મહિલાનું ધ્યાન જતા શંકાના આધારે આરોપીને ઝડપ્યો હતો. જોકે પોલીસ … Read More


અમદાવાદના ચીફ ફાયર ઓફિસરતરીકે.એમ.એફ.દસ્તુર વય નિવૃત.


      અમદાવાદ ફાયર બ્રિગેડના જવાનોએ સંસ્મરણો વાગોળતાં એમ.એફ દસ્તુરને અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સીના ભીષ્મપિતામહ ગણાવ્યા. અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના તમામ કર્મચારીઓની આંખોમાં આસુ હતા, કેમ કે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી … Read More


અમદાવાદ સરદારનગર – પ્રેમીએ સગીરાને ભગાડી જઈ બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો, માતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી.


      અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતી સગીરાને તેનો પ્રેમી ભગાડી ગયો હતો. સગીરા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી અને રાતે છોડીને ફરાર થઈ ગયો હતો. સરદારનગર પોલીસ સ્ટેશનમાં સગીરાની માતાએ દુષ્કર્મની … Read More


બનાસકાંઠામાં RTI કરનાર પર હુમલો, 3 વ્યક્તિઓ ઘાયલ, સરપંચ સહિત 6 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.


      દિયોદર: સરહદી જિલ્લા બનાસકાંઠાના દિયોદરના ચિભડા ગામમાં RTI કરનાર વ્યક્તિ પર જીવ લેણ હૂમલો થયો હોવાની શર્મનાક ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આ ઘટનામાં સરપંચ સહિત 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ … Read More


ગુજરાત માં વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ, પોલીસ કમિશનરથી લઇ કલેક્ટરે લીધી રસી.


       રાજ્યમાં કોરોના વેક્સિનના બીજા તબક્કાનો પ્રારંભ (Second phase vaccination in Gujarat) થયો છે. બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન વોરિયર્સ (Frontline Warriors)ને વેક્સિન (Corona Vaccine) આપવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે … Read More


રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણતરીના કલાકોમાં ત્રણ લુટને અંજામ આપી પોલીસની ઉંઘ હરામ કરનાર ગેંગને પકડવામાં આખરે પોલીસને સફળતા મળી .


      અમદાવાદ : રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણતરીના કલાકોમાં ત્રણ લુટને અંજામ આપી પોલીસની ઉંઘ હરામ કરનાર ગેંગને પકડવામાં આખરે પોલીસને સફળતા મળી છે. રામોલ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. જો … Read More


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીને મેદાન- ગુજરાતની સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી.


      સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીને મેદાનમાં  છે ત્યારે ગુજરાતની સ્થાનિક સ્વરાજની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં આજે  ચોથું ઉમેદવારોનું … Read More


રાત્રી કર્ફ્યૂ જેમ લગ્નમાં હાજરી થી લઈને તમામ મુદ્દે રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે ? રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો.


       4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂમાં આંશિક રાહત રાત્રીના 11 થી સવારના 6 સુધી રહેશે કફર્યૂ 15 ફેબ્રુઆરી સુધી 4 મહાનગરોમાં કર્ફ્યૂ યથાવત રહેશે અત્યાર સુધી રાત્રીના 10 થી 6 વાગ્યા … Read More


દિલ્હીમાં બ્લાસ્ટ બાદ હાઈએલર્ટ, ઇઝરાયેલે ગણાવ્યો આતંકી હુમલો : 2012ની ઘટનાની યાદ અપાવી.


      29મી વર્ષગાંઠના દિવસે જ ઇઝરાયલના દૂતાવાસ નજીક બ્લાસ્ટ બ્લાસ્ટમાં 4-5 કારને નુકસાન થયું હોવાના અહેવાલ દિલ્હીમાં  આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોની હાજરીમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનો સમાપન કાર્યક્રમ ચાલી રહ્યો હતો … Read More


વીજળી -પાણી સપ્લાય કરાયો બંધ, તો ખેડૂતો માટે રાતે પાણીના ટેંકર લેઇ પહોંચ્યા ‘AAP’ના ધારાસભ્ય.


      ગણતંત્ર દિવસ પર થયેલી હિંસાના એક દિવસ બાદ ગુરુવારે યોગી સરકાર તરથી રાજ્યમાં ખેડૂત પ્રદર્શનને ખતમ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના કોંડલીના ધારાસભ્ય કુલદીપ કુમાર ખેડૂત … Read More


આવતી કાલથી અન્ના હજારે આમરણ ઉપવાસ કરશે, ખેડૂતો માટેના સ્વામીનાથન રિપોર્ટના અમલની માગણી.


      અન્નાને મનાવવા કેન્દ્રીય પ્રધાન રાલેગણ સિદ્ધિ જશે. નવી દિલ્હી – લશ્કરના નિવૃત્ત સૈનિક અને સામાજિક કાર્યકર અન્ના હજારે રાષ્ટ્રપિતા ગાંધીજીની પુણ્યતિથિ એટલે કે 30 જાન્યુઆરી શનિવારથી આમરણ ઉપવાસ પર ઊતરશે. … Read More


ગુજરાત – સ્થાનિક સ્વરાજ્યની ચૂટંણીને લઈને મોટા સમાચાર આ મામલે હાઈકોર્ટમાં થઈ પિટિશન.


      સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પંચે બહાર પાડેલા પરિપત્રને હાઈકોર્ટમાં પડકારાયો હતો. નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે જોવાની જવાબદારી તમામની હોવાની રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણીપંચના પરિપત્ર પ્રમાણે મુક્ત … Read More


મણિનગરના લક્ષ્મીભવન બંગલોમાં જુગાર રમતી 8 મહિલા ઝબ્બે.


      અમદાવાદ: મણિનગરના ગોપાલ ટાવરની પાછળના લક્ષ્મીભવન બંગલોમાં જુગાર રમતી 8 મહિલાના રંગમાં પોલીસે બુધવારે સાંજે ભંગ પાડી જુગારધારા હેઠળ કડક કાર્યવાહી કરી હતી. મણિનગર પોલીસે તમામ મહિલાઓ વિરૂધ્ધ ગુનો નોંધી રોકડ … Read More


દેશ ના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં ભાજપ ના કાર્યકરોએ રાષ્ટ્રધ્વજ નું અપમાન કર્યું ?


      અમદાવાદ ના સરસપુર વોર્ડ માં હરીભાઇ ગૌદાની ના દવાખાના પાસે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધ્વજ વંદન નો કાર્યક્રમ યોજાયો હતો તેમાં સરસપુર વોર્ડ નાં ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ મફત … Read More


મહારાષ્ટ્ર રાજ્ય સરકારે મોદી સરકારને આપ્યો ઝટકો, કહ્યું- નવા ત્રણ કૃષિ કાયદા લાગુ કરવામાં નહીં આવે


      ગણતંત્ર દિવસે દિલ્હીની જેમ મુંબઈમાં પણ હજારો ખેડૂતો આઝાદા મેદાનમાં કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે વિરોધ કરવા માટે ભેગા થયા છે. આવામાં મહારાષ્ટ્રના સ્પીકર નાના પટોલેએ ખેડૂતોને કહ્યુ હતુ … Read More


અમદાવાદ હોમગાર્ડઝ ભવન ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ.


      અમદાવાદ :- હોમગાર્ડઝ ભવન ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી .સિવિલ ડિફેન્સ અને કમાન્ડંટ જનરલ હોમગાર્ડઝના હસ્તે ધ્વજવંદન. હોમગાર્ડઝ, બોડર વિંગ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામરક્ષક દળના  જવાનોને મહા મુહિમ રાષ્ટ્પતિ અને મુખ્યમંત્રી … Read More


લાલ કિલ્લા પર ખેડૂત સંગઠનનો ધ્વજ લહેરાવ્યો,


       રાજધાની દિલ્હીના હાર્દસમા ઘણા વિસ્તારોમાં પોલીસ સાથે ઘર્ષણ થયા બાદ ઉપદ્રવીઓ પોલીસને થાપ આપીને લાલ કિલ્લા પર પહોંચી ગયા હતા અને તેની પ્રાચીર પરથી તેમના સંગઠનનો ધ્વજ લહેરાવી દીધો … Read More


પોરબંદરના RDX લેન્ડિંગ કેસની તપાસ કરનાર IPS મોથલીયા સુરતના IPS સરવૈયા સહિત 19 પોલીસ અધિકારી-કર્મચારીને રાષ્ટ્રપતિ એવોર્ડ.


      પ્રજાસત્તાક દિવસની પૂર્વ પૂર્વ સંધ્યાએ ભારતનાં રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત પોલીસનાં 19 પોલીસ ઓફિસર-કર્મચારીને એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભૂતકાળમાં ચકચારી એવા પોરબંદરનાં ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં મહત્વપૂર્ણ કામગીરી … Read More


દિલ્હી પોલીસે ટ્રેક્ટર રેલીને મંજૂરી આપી, 26 જાન્યુઆરીએ આ રસ્તેથી દિલ્હીની અંદર પહોંચશે ખેડૂતો.


      નવી દિલ્હીઃ છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલી માથાકૂટ બાદ આખરે ખેડૂતોને દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી મળી ગઈ છે. રવિવારે સાંજે દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનરે કહ્યુ, ખેડૂતોની ઈચ્છાને જોતા કેટલીક … Read More


મહત્વના સમાચાર : આ મહિનાથી નહીં ચાલે 100, 10 અને 5 ના જુના ચલણી નોટુ,RBI એ આપી મહત્વની જાણકારી.


      100 રૂપિયા,10 રૂપિયા અને 5 રૂપિયા ના જૂના ચલણને લઈને આરબીઆઇ તરફથી એક ખાસ જાણકારી આપવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક મુજબ માર્ચ એપ્રિલ પછી આ બધી જૂની નોટો ચલણમાંથી … Read More


અમદાવાદ – મારૂતિનંદન રેસ્ટોરન્ટથી AMCએ કાઢેલી 96 લાખની રિકવરીનો મામલો હાઇકોર્ટમાં ?


      “બંને પક્ષોની દલીલ બાદ ગુજરાત હાઈકોર્ટે રેસ્ટોરન્ટને ટકોર કરતા કહ્યું: ‘પહેલા દિવસથી કોઈ પણ ચાર્જ આપ્યા વિના રેસ્ટોરન્ટ ચલાવી હતી, તો હવે રૂપિયા ભરી દો” અમદાવાદ: સોલા બ્રિજ નીચના પ્લોટ પર … Read More


ગણતંત્ર દિવસ પર ખેડૂતો કરશે પરેડ- દિલ્હી પોલીસે આપી લીલીઝંડી ?


      નવા કૃષિ કાયદાઓને લઈને દિલ્હીની સીમાઓ પર આંદોલન કરી રહેલાં ખેડૂતોએ કહ્યું છે કે, તેઓની કિસાન ગણતંત્ર પરેડ નક્કી કરેલ સમયે જ નીકળશે અને તેને લઈને દિલ્હી પોલીસ સાથે પણ … Read More


અમદાવાદ સેક્ટર 2 JCPએ પોતાના સ્ક્વોડનું કર્યું વિસર્જનઃ DCPના તાબામાં LCBની રચના કરવાની સરકારની વિચારણા.?.


      ગુજરાતના ગૃહવિભાગે આઈજીપીના તાબામાં રહેલા આર આર સેલનું વિસર્જન કરવાનો નિર્ણય લઈ લીધો છે. જોકે હજુ સુધી આર આર સેલનું આઈજીપી દ્વારા વિસર્જન થયું નથી. આ દરમિયાન ડીસીપી અને જોઈન્ટ … Read More


સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત, જાણો ક્યારે મતદાન અને ક્યારે થશે મતગણતરી.


      ગાંધીનગર – 6 મહાનગરપાલિકા માટે 21 ફેબ્રુઆરીએ મતદાન તો નગરપાલિકા અને પંચાયતોનું 28 ફેબ્રુઆરીએ મતદાનરાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે … Read More


ખેડુતોનો વિરોધ: ‘શૂટર’ સિંઘુ બોર્ડર પર ઝડપાયો, કહ્યું – 26 જાન્યુઆરીએ 4 ખેડૂત નેતાઓને મારવાનું કાવતરું.


      સિંઘુ બૉર્ડર ખાતે કૃષિકાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ મોડી રાત્રે પત્રકારપરિષદ યોજી હતી જેમાં દાવો કરવામાં આવ્યો કે 26 જાન્યુઆરીની ટ્રૅક્ટર રેલીમાં હિંસા ભડકાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. ખેડૂત નેતાઓએ … Read More


ગુજરાત ATS ના પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર. જાદવને ઉચ્ચ પ્રકારના કૌશલ્ય અને પ્રસંશનીય સેવા બદલ પદક, આશિષ ભાટિયા દ્વારા કરાયું સન્માન.


      ગુજરાત ATS મા કાર્યરત પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર. જાદવ (ચેતન જાદવ)ને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અસાધારણ આસુચના કૌશલ્યતા પદક માટે પસંદગી કરવામાં આવી છે. જેથી ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ … Read More


ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા IPS અધિકારીઓની બદલીનો દોર શરુ.


      ગાંધીનગર: રાજ્યના પોલીસ બેડામાં બઢતી અને બદલીનો દોર યથાવત છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રૂપાણી સરકારે મોટા પાયે IPS અધિકારીઓની બદલી કરી છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીઓ પહેલા અધિકારીઓની બદલીનો … Read More


પોલીસ પર કાર ચડાવી દેનારા મારવાડીનો વીડિયો વાયરલ, ‘મેં જુહાપુરા કા ડોન હું’ – અમીન મારવાડી અમદાવાદ


      અમદાવાદઃ ગઈ કાલે જુહાપુરામાં પોલીસ ગાડી ચડાવવાનો પ્રયાસ કરનાર શખ્સોનો એક વીડિયો વાયરલ થયો છે. આ શખ્સનું નામ અમિન મારવાડી છે. વાયરલ વીડિયામાં તે, મેં જુહાપુરા કા ડોન હું, તેમ કહી … Read More


અમદાવાદ: શહેરકોટડા સિલિન્ડરમાંથી ગેસ કાઢવાનું કૌભાંડ ઝડપાયું, આ રીતે લોકોને છેતરી કમાતા હતા રૂપિયા.


      અમદાવાદ: શહેરની શહેરકોટડા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગેસ કટિંગ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. લોડિંગ રિક્ષા માલિક અને ડિલિવરી બોયને ઓછી કમાણી મળતા તેઓ વધુ રૂપિયા કમાવવા માટે આ રસ્તો … Read More


RPIના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રામદાસ આઠવલેએ વડોદરાની મુલાકાત લીધીઆગામી દિવસોમાં આવી રહેલી વડોદરામહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અમારી સાથે ગઠબંધન નહીં કરે તો અમારી પાર્ટીના 24 ઉમેદવારોને ચૂંટણીમેદાનમાઉતારીશું


      વડોદરા – RPIના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રામદાસ આઠવલેએ વડોદરાની મુલાકાત લીધીઆગામી દિવસોમાં આવી રહેલી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અમારી સાથે ગઠબંધન નહીં કરે … Read More


શાહીબાગ ખાતે એક કરોડોના ડ્રગ્સ સાથે મુંબઇના એક શખ્સની ધરપકડ.


      ATSએ એક કરોડના ડ્રગ્સ સાથે સુલ્તાન નામના શખ્સની કરી ધરપકડ. ગુજરાત એટીએસએ એક કરોડ રૂપિયાનો એમડી ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાંથી એક આરોપીની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં … Read More


ગેંગરેપ નહીં ષડયંત્ર, વેપારીઓને બળાત્કાર કેસમાં ફસાવી દેનાર ટોળકીનો ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ.


      અમદાવાદ શહેરના મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં બે વેપારીઓ સામે થયેલા બળાત્કાર કેસમાં કંઈક નવો જ ખુલાસો થયો છે. બે વેપારીઓ સામે 2 નવેમ્બર, 2020ના રોજ એક યુવતીએ બળાત્કારની ફરિયાદ આપી … Read More


ગુજરાત ખાખીને દાગ લગાડતો વધુ એક કિસ્સો, મહિલા બુટલેગર પાસેથી પીએસઆઈ પૈસા માંગી રહ્યા હોવાનો કથિત ઓડિયો વાયરલ એસીબી મા ફરીયાદ.


      ક્રાઈમ રિપોર્ટ)   ગુજરાત પોલીસને જાણે ગ્રહણ લાગ્યો હોય તેમ અમુક લાંચિયા અને બીન જવાબદાર પોલીસકર્મીઓના પાપના ભોગે  અવારનવાર કોઈને કોઈ ઘટનામાં બદનામ થવાનો સિલસિલો યથાવત છે. ક્યારેક તો પોલીસ માસ્કના … Read More


અમદાવાદ : કારંજ પોલીસે ડ્રગ્સ પેડલર મોઈનખાનની કરી ધરપકડ.


      અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ શખ્સ મોઈનખાન પાસેથી 1.70 લાખની કિંમતના એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. આરોપી શહેરના લાલદરવાજા વિસ્તારમાં જાન સાહેબની ગલીમાં MD … Read More


સુરતમાં મીઠી નિંદર માણી રહેલા શ્રમિકો પર ડમ્પર ફરી વળતા 14 લોકોના મોત.


      સુરતના કિમ ચાર રસ્તા નજીક આવેલા કીમ-માંડવી રોડ ઉપર બેકાબુ બનેલા ડમ્પરચાલકે ફૂટપાથ પર સૂતેલા 14 શ્રમિકોને કચડી નાંખ્યાં છે. સુરત માટે મંગળનો દિવસ અમંગળ બનીને આવ્યો છે. સુરતમાં ફરી … Read More


મેટ્રિમોનિયલ સાઈટ ની મદદથી કર્યું ફ્રોડ. સૈયાએ 50થી વધુ યુવતીઓ સાથે કર્યા વિવાહ.


      શું તમે પણ મેટ્રીમોનિયલ સાઈટ પરથી જીવનસાથી પસંદ કરવાના છો? તો તમને જાણીને નવાઈ લાગશે કે, એક માણસે આ રીતે ઓનલાઈન એપની મદદથી 50થી વધુ યુવતીઓ સાથે લગ્ન કરી લીધા … Read More


અમદાવાદ ઉતરઝોન સેજપુર સંતોષી નગર ના છાપરા AMCના અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ, દબાણ હટાવવા જતા થઇ માથાકૂટ.


      અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન  દ્વારા શહેરના નરોડા વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી. જે દરમિયાન સ્થાનિક લોકો અને AMC અધિકારીઓ વચ્ચે બબાલ થઈ હતી. જો કે, ઘટનાની જાણ થતા પોલીસ … Read More


અમદાવાદ ના અમરાઈવાડી વિસ્તારમાં ધરે આવી નાની બેનને ચોકલેટની લાલચે બહાર મોકલીને 15 વર્ષની સગીરા સાથે રીક્ષા ચાલકે આચર્યું દુષ્કર્મ.


      અમદાવાદમાં 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ધટના પ્રકાશમાં આવી છે. મહત્વનું છે કે કિશોરીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાતે ફોન કરી પોતાની પર દુષ્કર્મ થયું હોવાનો ઘટસ્ફોટ કરતા પોલીસ અધિકારી પણ … Read More


અમદાવાદ ના રામેશ્વર થી ચમનપુર વિસ્તાર સુધી ગરવી ગુજરાત પર્ટી (GGP) દ્વારા મોંઘવારી પર જનતા રેલી ?


      અમદાવાદ શહેર માં અસંખ્ય વધતી જતી મોંઘવારી ના વિરોધ માં આજ ગરવી ગુજરાત પાર્ટી GGP ની અમદાવાદ ખાતે પદયાત્રા યોજાઈ તેમાં ગરવી ગુજરાત પાર્ટી GGP  ના હોદ્દેદારો અને કાર્યકતા ઓ … Read More


અમદાવાદથી કેવડિયાની ટ્રેનમાં કેટલું હશે કેટલો ભાડું ?


      વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનાં વિવિધ રાજ્યોને સ્ટેચ્યુ ઑફ યુનિટી પાસેના કેવડિયા કોલોનીને જોડતી 8 રેલવે ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. આ પૈકી અમદાવાદથી કેવડિયા કોલોનીની ટ્રેન જનશતાબ્દિ ટ્રેન હશે.આ … Read More


સરદારનગર પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં…! મહિલાએ લગાવ્યા ગંભીર આરોપ?


      અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં આવ્યું છે. એક મહિલાએ ( રાનીબેન ) ગંભીર આરોપ લગાવ્યો છે. જેમાં બંધ ઘરમાં તાળું તોડી પોલીસે તલાસી લીધી હતી.જે પછી રાની બેન … Read More


અમદાવાદ વી વી પુર ખાતે રૂ. ૪.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલ તથા ક્રિકેટ ગ્રાઉન્ડના ઈ-લોકાર્પણ પ્રસંગે વિશેષ રૂપે ઉપસ્થિત રહેતા પ્રદિપસિંહ જાડેજા.


      ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહજી જાડેજાએ આજે અમદાવાદ જિલ્લાના બીબીપુર ખાતે રૂ. ૪.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલ તથા ક્રિકેટ ગ્રાઉન્ડના ઈ- લોકાર્પણ પ્રસંગે વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રી વિજય રૂપાણી … Read More


પોલીસની ગુંડાગીરી કેમેરામાં કેદ, મહિલાને બે લાફા ઝીંકી દીધા.


       અમદાવાદમાં એક પોલીસકર્મીની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસકર્મીએ એક મહિલા કર્મચારીને માર માર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં આ મામલે ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે.  માસ્કના દંડને … Read More


ગુજરાતમાં રાત્રિ 31 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત. 10 થી સવારે 6 વાગ્યા સુધી.


      ગુજરાતના ચાર મહાનગરમાં ચાલી રહેલા રાત્રિ કરફ્યૂ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે આગામી 31 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ … Read More


આજથી 600 જિલ્લામાં PM કૌશલ યોજનાનો ત્રીજો તબક્કો શરૂ, જાણો કેવી રીતે કરશો રજિસ્ટ્રેન, મળે છે 1.5 લાખની લોન.


      યોજનાનો ઉદ્દેશ શું છે :-આ યોજનાનો લાભ લઈને તેઓ ક્યાં તો પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે અથવા ક્યાંક નોકરી પણ કરી શકે છે. આ ઉપરાંત, આ યોજના અંતર્ગત સરકારી … Read More


અમદાવાદ પોલીસનું દિલધડક ઓપરેશન: 6 વર્ષના બાળકનું અપહરણ કરનાર સગીરને ચાલાકીથી ઝડપી પાડ્યો, SP સહીતના અધિકારીએ કરી દોડધામ..


      અમદાવાદ ગ્રામ વિસ્તારમાં એક છ વર્ષના બાળકનું અપહરણ (Kidnapping) થયું હતું. છ વર્ષના બાળકના અપહરણનો કૉલ મળતા જ LCB ટીમ એક ક્ષણનો પણ વિચાર કર્યાં વગર દોડતી થઈ ગઈ હતી. … Read More


AMCની મહિલા એસ્ટેટ ઓફિસરને મારઝૂડ કરી સસ્પેન્ડ કરાવવાની ધમકી આપતા સાસરિયાં .


      અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનના (AMC) એસ્ટેટ ખાતાના મહિલા સબ ઈન્સ્પેક્ટરે પતિ સહિતના સાસરિયાં વિરુદ્ધ મારઝૂડ, દહેજની માંગણી અને નોકરીમાંથી સસ્પેન્ડ કરાવવાની ધમકી આપ્યાના આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે.ઉલ્લેખનીય છે કે આ … Read More


ઉત્તરાયણની ઉજવણીમાં ગુજરાત ના સેલેબ્રિટી મનાવ્યું પર્વ .


      ગુજરાત ના સેલિબ્રિટી દ્વારા ગાર્ડનમાં પતંગ ચગાવીને મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. જો કે આ દરમિયાન પણ સામાજિક અંતરના નિયમોનું પાલન કરીને આ પર્વની ઉજવણી કરી હતી.   અને દરેક દર્શકો … Read More


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં, જગન્નાથ મંદિરમાં પરિવાર સંગા સાથે કર્યા દર્શન.


      “કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં આવી પહોંચ્યા હતા, મહત્વનું છે કે આજે દેશભરમાં મકર સંક્રાંતિનો પાવન તહેવાર ઉજવાઇ રહ્યો છે, અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  ઘણું કરીને દરેક મોટા તહેવારનીં ઉજવણી” તેમના પરિવાર … Read More


ઉત્તરાયણમાં ધાબા પર ભીડ ભેગી ના થાય તે માટે પોલીસકર્મીઓ 20 જેટલા ડ્રોનનો ઉપયોગ કરાશે.


      ઉત્તરાયણનો તહેવાર કોરોનાની મહામારીમાં સરકારની ગાઈડલાઈનના પાલન સાથે લોકો ઉજવે તેને લઈ શહેર પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉત્તરાયણના તહેવાર પર દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાબા પોઇન્ટ મુકવા આવશે. … Read More


નવા આદેશ સુધી સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર રોક લગાવી


      કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણેય કૃષિ કાયદાના અમલીકરણ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો છે, સાથે જ આ મુદ્દાના નિરાકરણ માટે સમિતિની … Read More


આવતીકાલથી આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર જશે, વેક્સિન આપશે પણ નહીં અને લેશે પણ નહીં- રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘનો આદેશ.


      સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતમાં આગામી 16 જાન્યુઆરી 2021થી કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ થઇ રહ્યું છે ત્યારે આ વેક્સિનેશનના વિતરણ માટે ગુજરાત સરકાર તમામ રીતે સજ્જ છે. 12 જાન્યુઆરીએ વેક્સિન … Read More


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું – 45 દિવસ બાદ વેક્સિનની અસર શરૂ થશે .


      દેશભરમાં આગામી 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન શરૂ થશે. ત્યારે રસીકરણ અભિયાનની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્ય સરકારોને આ અંગે માર્ગદર્શન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ … Read More


અમદાવાદ માં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવાયું – ઉત્તર ઝોન કુબેરનગર વોડ.


       અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા  કુબેરનગર વોર્ડમાં ગેરકાયદે બનાવેલી દુકાનને તોડી પાડી હતી. ગેરકાયદે બાધકામ સામે એસ્ટેટ વિભાગે નોટિસ તેમજ અનેક સૂચનાઓ આપી હતી. છતાં ભાંધકામ ચાલુ રહેતા … Read More


સાસુના ત્રાસથી યુવકે આત્મહત્યા કરી હોવાની નરોડા પોલીસ મથકમાં ફરિયાદ .


      અમદાવાદ શહેરનાં નરોડા પોલીસ સ્ટેશનમાં 60 વર્ષીય વૃધ્ધે તેમનાં 34 વર્ષીય દિકરા અનીલ પંડ્યાની આત્મહત્યાના કેસમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. યુવકની પત્નિ અને સાસુ દ્વારા પૈસાની માંગણી કરીને મારઝુડ કરતા … Read More


આવતીકાલથી રાજ્યમાં શાળાઓ શરૂ થતા ધોરણ 10 – 12 તથા કોલેજમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ.


      કોલેજ કક્ષાએ અંડર ગ્રેજ્યુએટ ના છેલ્લા વર્ષના તથા પોસ્ટ ગ્રેજ્યુએટ ના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય શરૂ થશે રાજ્યના મંત્રી શ્રી ઓ તથા ધારાસભ્યશ્રીઓ શાળાઓમાં ઉપસ્થિત રહીને આવકારી પ્રોત્સાહિત કરશે  સમગ્ર રાજ્યમાં કોરોના ની તીવ્રતા … Read More


અમદાવાદ રેન્જ IG ઓફિસર કેસરીસિંહ ભાટીનું હાર્ટએટેકથી દુ:ખદ અવસાન, પોલીસબેડામાં શોકનો માહોલ.


      ગુજરાત પોલીસના વરિષ્ઠ IPS અધિકારી અને વર્તમાનમાં અમદાવાદના રેન્જ IG ઓફિસર તરીકેની ફરજ બજાવતા કેસરીસિંહ ભાટીનું આજે ચાલુ ફરજે અવસાન થયું હતું, સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તેમને હાર્ટ અટેક … Read More


ગેરકાયદેસર બાંધકામ સામે AMCની લાલઆંખ, એસ્ટેટ વિભાગે માર્યું સીલ-કુબેરનગર વોડ.


      અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કુબેરનગર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કરી દેનાર મિલકતો સામે લાલઆંખ કરવામાં આવી છે. ત્યારે AMCના એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદેસર બાંધકામ વાળી જગ્યાને સીલ કરવામાં આવી … Read More


મુસ્લિમ રાષ્ટ્રીય મંચના પ્રમુખે આપ્યું ભાઈચારા-એકતાનું સૂત્ર, કહ્યું – ગૌ હત્યા એ પાપ.


      અમદાવાદમાં મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સભામાં ઉપસ્થિત મુસ્લિમ રાષ્ટ્રીય મંચના પ્રમુખ ઇન્દ્રેશ કુમારે જણાવ્યું હતું … Read More


રાજકોટ દેહવ્યાપાર : ‘સવારે જ મુંબઈથી સ્વરૂપવાન લલના આવી છે’, ગ્રાહકે કહ્યું – ‘હોટલ પર લઈ આવી જા’


      સવારે જ મુંબઈથી સ્વરૂપવાન આવી છે યુવતી સાથે મોજ-મજા કરવી હોય તો હોટલમાં રૂમ બુક કરાવી ને જાણ કરજો એટલે યુવતી લઈને આવી જઈશ. રાજકોટ : શહેર પોલીસે છટકું ગોઠવી … Read More


ભાડે રહેનારા માટે CMનો આદેશ, મકાન માલિક મનફાવે એટલું ભાડું નહીં વધારી શકે.


      અનેક વખત એવા કિસ્સા જોવા મળ્યા છે જેમાં મકાન માલિક અને ભાડુઆત વચ્ચે વિવાદ થયા હોય છે. મામલો કોર્ટ કચેરી અને પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે. મકાન માલિક અને … Read More


ચાંગોદરમાં ફેકટરીના કર્મચારીને આંતરી 44.50 લાખની ચલાવી લૂંટ : 6 આરોપીઓની ધરપકડ


      ચાંગોદરમાં 44.50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે. ફેક્ટરીના કર્મચારીને આંતરી બદમાશોએ લૂંટ ચલાવી હતી. આ મામલે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી છે.અમદાવાદ જીલ્લાના ચાંગોદર રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહેલા … Read More


ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન.


       ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન થયું છે. 94 વર્ષની વયે તેમનું નિધન થયું છે. ગાંધીનગરના નિવાસસ્થાને માધવસિંહે અંતિમ શ્વાસ લિધા. તેમનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો. … Read More


ચપ્પલની આડમાં MDનું વેચાણ કરતા. શખ્સને CID ક્રાઇમે ઝડપ્યો. ઝરીનાના પુત્રનો સાળો સજ્જુ ફરાર.


      અમદાવાદ CID ક્રાઇમ :- કારંજ ત્રણ દરવાજા પાસે ચપ્પલની આડમાં એમડી ડ્રગ્સની પડીકીનું વેચાણ કરતા શખ્સને ગ્રાહકના સ્વાંગમાં રેડ કરી ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં આરોપી 10 મહિનાથી આ ગેરકાયદેસર ધંધામાં … Read More


અમદાવાદ નકલી આધારકાર્ડ આપી કેમેરા ભાડે લઇ રફુચક્કર થતી ગેંગ ઝડપાઇ.


      અમદાવાદમાં 8 અને વડોદરામાં 2 એમ કુલ 10 ગુનાનો ભેદ ઉકેલાયો અમદાવાદ નારણપુરા પોલીસે ચાર આરોપીઓને ઝડપી 3.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યોઅમદાવાદ શહેરમાં બનાવટી આધારકાર્ડ પધરાવીને મોંઘાદાટ કેમેરા ભાડે લઈ જઈ … Read More


સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય 85,000 કરોડ રૂપિયાના બજેટમાંથી 9.5 હજાર કરોડ દિવ્યાંગ જનો માટે ફાળવવામાં આવ્યા: શ્રી રામદાસ આઠવલે.


      * અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે મેટ્રિકોત્તર શિષ્યવૃત્તિ યોજના માટે 69,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા.*કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી શ્રી રામદાસ આઠવલેએ આજે અમદાવાદમાં એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે … Read More


જીવતા રહેવું હોય તો વેક્સિન લો નહીંતર ના લો, કેન્દ્રીય મંત્રીએ – રામદાસ અઠાવલે.


      ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે આજરોજ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. પોતાની પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખના પિતાનું નિધન થતાં બેસણામાં હાજરી આપવામાં આવેલા અઠાવલેએ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. અને સ્થાનિક … Read More


અમદાવાદમાં દહેશત મચાવનાર પાંચની ધરપકડ, બંદૂકની અણીએ ચલાવી હતી લૂંટ .


      અમદાવાદના પૂર્વ વિસ્તારના કૃષ્ણનગર અને નિકોલમાં લૂંટ કરીને ફરાર થઈ ગયેલા 5 આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે. તેમની પાસેથી લૂંટાયેલો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. 2 દિવસ પહેલા એક … Read More


સરદારનગર વિસ્તારમાં દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલા બે નકલી પોલીસની ધરપકડ ?


      અમદાવાદ સરદારનગર વિસ્તારમાં નકલી પોલીસ બની રોફ જમાવતા બે આરોપીઓની ધરપકડ થઈ છે. દારૂના અડ્ડા પર વિજિલિયન્સની ટીમ કહી રેડ પાડવા ગયેલા બંને બહુરૂપીને દબોચી લેવામાં આવ્યા છે. તોડ કરવા … Read More


અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસ રસીકરણની ડ્રાય રન સફળતાપૂર્ણ.


      કોરોના રસીકરણ માટે સિવિલ તંત્ર સજ્જઅગમચેતીના તમામ પગલાની સાથે રસીકરણનો પૂર્વાભ્યાસ કરાયો: સમગ્ર રસીકરણ પ્રક્રિયા ૪૦ મિનિટમાં સમ્પન્ન થાય તેવી વ્યવસ્થાસમગ્ર દેશ જ્યારે કોરોના વેક્સિનેશનની આતુરતાથી રાહ જોઇ રહ્યુ છે … Read More


સુરત: બિલ્ડીંગની 10 રૂમોમાં ચાલતો હતો દેહવ્યાાપરનો ધંધો, પોલીસે આ રીતે કર્યો પર્દાફાશ.


      શનિવારે સુરતમાં કડોદરા જી.આઈ.ડી.સી.પોલિસે બાતમી આધારે ડમી ગ્રાહક મોકલી સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં તાંતીથૈયા ગામની એક સોસાયટીના બિલ્ડિંગમાં દરોડા પાડ્યા હતાં. જેમાં અન્ય રાજ્યોની યુવતીઓ બોલાવી દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ થયો … Read More


ઊંઝામાં કરોડોની મસમોટી GST કરચોરીનો પર્દાફાશ, APMCના ડિરેકટર શંકર પટેલ સહિત 5ની ધરપકડ.


      ઊંઝામાં કરોડના બોગસ બિલિંગ કૌભાંડ મામલો, ફરાર APMCના ડિરેક્ટર સંજય પટેલ ઝડપાયોરૂપિયા 21.41 કરોડની કરચોરી મળી આવી છે અને અત્યાર સુધીમાં 365 કરોડનું ટર્નઓવર કર્યુ… ઊંઝામાં સૌથી મોટા બોગસ બિલિંગ કૌભાંડનો … Read More


50 લાખનો તોડ: ASI પ્રકાશસિંહને પકડવા ACBએ અપનાવી હતી ગજબની ટ્રીક


      અમદાવાદ: રાજ્યમાં કદાચ પહેલીવાર 50 લાખ રુપિયાની લાંચ લેતા કોઈ પોલીસકર્મી રંગેહાથ ઝડપાયો છે. થર્ટી ફર્સ્ટની રાત્રે અમદાવાદ રેન્જ આઈજીની આર.આર. સેલમાં કાર્યરત ASI પ્રકાશસિંહ રાઓલને એસીબીએ આણંદની એક રેસ્ટોરાંમાં … Read More


અમદાવાદ ના અલ્પેશ ઠાકોર જમીન પચાવી પાડવા મામલે મોટા નામ આવ્યા સામે,


      “અલ્પેશ ઠાકોરે ભૂ-માફિયાઓના નામ કર્યા જાહેર કર્યા છે જેમાં તેણે ગણેશ મેરેડિયનના કલ્પેશ પટેલ, ગેલેક્સી ગ્રૂપના ઉદય ભટ્ટનું નામ જાહેર કર્યુ છે તો ભાવિક દેસાઈ અને તેની ગેંગનું નામ પણ … Read More


ધાબા પર માત્ર પરિવારના લોકો જ પતંગ ચગાવી શકશે, 50 લોકોને એકઠા થવાની મંજૂરી મળશે નહીં -નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે.


      ગુજરાતીઓ માટે સૌથી મોટો તહેવાર ઉત્તરાયણ નજીકમાં છે ત્યારે ગુજરાત સરકારે ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માટે ધાબે એકઠા થવા મુદ્દે મોટો નિર્ણય લીધો છે.ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે … Read More


નિકોલ માં જવેલર્સને ત્યાં ફાયરિંગ કરી 2.60 લાખ રોકડ અને દાગીનાની લૂંટ- અમદાવાદ પોલીસ ના ધજાગરા ઉડ્યા – 48 કલાક માં બીજી લૂંટ ?


      અમદાવાદ: અમદાવાદ શહેરમાં લૂંટ, મારામારી, પોલીસ પર હુમલા અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ઠકકરનગરમાં ફાયરિંગ(ગાયત્રી ટેડ્સ) કરી લૂંટ ચલાવનાર લૂંટારાઓ બેખૌફ ફરી રહ્યા છે. પોલીસ હજુ કોઈ સગડ મેળવે … Read More


લાંચિયા અધિકારીઓ-કર્મચારીઓ ફરતે ગાળિયો ફીટ કરવામાં લાંચ રુશ્વતવિરોધી બ્યૂરોને વીતેલા વર્ષમાં ખૂબ સારી સફળતા મળી છે.


      છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી વધુ છે. રાજ્યના અલગ અલગ વિભાગના કુલ 38 અધિકારી-કર્મચારીઓની રૂ. 50 કરોડ 11 લાખ 12 હજાર 824 આવક કરતા વધુ સંપત્તિના રૂપમાં સપાટી પર આવી છે. … Read More


અમદાવાદ મેધાણીનગર 1.78 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો, કૂરિયર કંપનીના કર્મચારીની જ સંડોવણી.


      અમદાવાદના ઝોન-4 મેઘાણીનગર વિસ્તારમાં બે દિવસ પહેલા થયેલી 1.78 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો છે. મેઘાણીનગર પોલીસે કુરિયર કંપનીના જ એક કર્મચારી સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે. ૩૦મી ડિસેમ્બરે રાતના … Read More


ઠક્કરબાપાનગર માં લૂંટના ઇરાદે ગોળીબાર, વેપારીને લૂંટીને ત્રણ બદમાશો બાઈક પર ફરાર .


      અમદાવાદના ઝોન 4 ની હદ માં આવેલો કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠક્કરબાપાનગરઓવર બ્રિજ પાસે આવેલ એક હોલસેલ વેપારીના ત્યાં ભર બપોરે લૂંટના ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું. ગાયત્રી ટ્રેડર્સ નામના દુકાન … Read More


અમદાવાદના ઝોન 4 મેઘાણીનગર પોલીસ સ્ટેશન ની હદ માં નાસ્તો કરવા બાબતે થયેલી બોલાચાલીમાં મિત્રએ જ બીજા મિત્રને છરીના ઘા મારી રહેંસી નાખ્યો.


      અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા મેઘાણીનગર વિસ્તારમાં ગુનાખોરી ડામવામાં પોલીસ નિષ્ફળ રહી છે. 31 ડિસેમ્બરના રોજ રૂ. 1.77 કરોડના સોનાના પાર્સલની લૂંટની ઘટનાના 24 કલાક બાદ ભાર્ગવ રોડ પરની ડિફેન્સ … Read More


ગૃહ વિભાગ દ્વારા 3 IPS અધિકારીઓની બદલી .


      ગાંધીનગર : રાજ્યમાં આજથી નવા વર્ષનું આગમન થઇ ગયું છે. ત્યારે આજથી રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા પોલીસ બેડામાં નવા ફેરફાર કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ રાજ્યમાં 3 IPS અધિકારીઓની બદલી તેમજ … Read More


સીબીએસઇની ધો.10-12ની પરીક્ષા 4 મેથી શરૂ થશેબોર્ડની પરીક્ષાઓ અંગેની તમામ અટકળોનો અંતપરીક્ષાઓ ઓફલાઇન લેવાશે : 10 જૂને પરીક્ષા પૂર્ણ થશે અને 15 જુલાઇ સુધીમાં પરિણામ


      નવી દિલ્હી, તા. ૩૧સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન(સીબીએસઇ) ધો. ૧૦ અને ધો.૧૨ની પરીક્ષા ૪ મે થી ૧૦ જૂનની વચ્ચે લેશે તેમ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશાંકે એક નિવેદનમાં જણાવ્યું … Read More


અમદાવાદ ના સરદારનગર વિસ્તારમાં NCP નેતા રેશ્મા પટેલ ને માસ્ક ન પહેરવા બાબતે પોલીસ એ કાયદા નો ભાન કરવ્યો ?


      અમદાવાદ શહેરમાં લોકોને ફરજીયાત માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવા પોલીસ કડક રીતે અમલ કરાવે અને જો કોઈ વ્યક્તિ માસ્ક ના પહેરે તો 1000 રૂપિયા દંડ વસુલ કરવાની કાર્યવાહી કરે. … Read More


પૂર્વવિરાટનગરનાં કોર્પોરેટર ગીતાબેન પટેલના પતિ કીર્તિભાઈ પટેલનો ગેરકાયદે બાંધકામમાં લાંચ માગતો-ઓડિયો વાઇરલ ?


      શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદે બાંધકામો થયેલાં છે અને હજી થઈ રહ્યાં છે, જેમાં કોર્પોરેશનના અધિકારીઓ જ નહીં, પરંતુ કોર્પોરેટર પણ તોડપાણી કરતા જ હોય છે. નાનું બાંધકામ થાય તોપણ ફોટો … Read More


ટેક્સપેયર માટે સારા સમાચાર છે. પર્સનલ ઇનકમ ટેક્સ ફાઇલ કરવાની છેલ્લી તારીખને વધારવામાં આવી છે. ડેડલાઇન 31 ડિસેમ્બર 2020 સુધી હતી. જેને હવે વધારવામાં આવી છે.


      નવી દિલ્હી: ટેક્સપેયર માટે સારા સમાચાર છે. પર્સનલ ઇનકમ ટેક્સ ફાઇલ કરવાની છેલ્લી તારીખને વધારવામાં આવી છે. ડેડલાઇન 31 ડિસેમ્બર 2020 સુધી હતી. જેને હવે વધારવામાં આવી છે. હવે ટેક્સપેયર 15 … Read More


ગુજરાતમાં રાત્રિ કર્ફ્યુને લઇને CM રૂપાણીએ લીધો મહત્વનો નિર્ણય.


      ગાંધીનગર: રાજ્યમાં ચાલી રહેલા કોરોના કાળમાં રાજ્યના ચાર મહાનગરો જેવાં કે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ આપવામાં આવ્યો છે. જેનો સમય રાત્રિના 9થી સવારના 6 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો … Read More


GPSC પરીક્ષાની નવી તારીખો કરાઇ જાહેર, જાણો સમગ્ર કાર્યક્રમ.


       ગાંધીનગર કોરોનાની પરિસ્થિતિને લઈ GPSC દ્વારા નવેમ્બર મહિનામાં યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે હવે કોરોનાનું સંક્રમણ ઘટતા GPSC દ્વારા પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે. GPSCએ 2થી … Read More


31 ડિસેમ્બરે રાત્રે 9 પછી ઘરની બહાર નીકળ્યા અને CCTVમાં ઝડપાશો તો પોલીસ તમારા ઘરે આવશે ?


      અમદાવાદ શહેર 31 ડિસેમ્બરને લઈને કંટ્રોલ ડીસીપી હર્ષદ પટેલે પ્રેસ કોંફ્રેન્સ કરી હતી. 31મીએ પોલીસ દ્વારા કડડ કામગીરી કરવામાં આવશે. હાલ શહેરમાં કરફ્યૂ છે જે માટે 9 વાગ્યા બાદ કડક … Read More


શહેર માં વધું 10 PIની બદલી, બે વર્ષથી ખાલી પડેલી PCBમાં PI મુકાયા.


      અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે મંગળવારે શહેરના વધુ 10 પીઆઈની આંતરિક બદલી કરી છે, જેમાં છેલ્લાં 2 વર્ષથી ખાલી પડેલી પીસીબી પીઆઈની જગ્યા ભરી દેવાઇ છે. પીસીબી પીઆઈ તરીકે એચ.કે. … Read More


નાણાકીય વર્ષ 2019-20 માટે ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર.


       દેશમાં નાણાકીય વર્ષ 2019-20 માટે ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. હવે . રિટર્ન ભરનારાની સંખ્યા પણ વધી ગઈ છે. મંગળવાર સુધીમાં 4.37 કરોડ લોકો રિટર્ન ભરી … Read More


ફેસબુક પર વિદેશી મહિલાના નામે મિત્રતા કેળવી ગિફ્ટ મોકલવાની લાલચે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ છે. સાયબર ક્રાઈમ


      સોશિયલ મીડિયામાં વિદેશી યુવતીના નામે રિક્વેસ્ટ મોકલીને અમદાવાદના આધેડ સાથે સાયબર ઠગ ટોળકીએ 32 લાખની છેતરપિંડી કરી હતી. સોશિયલ સાઈટ ફેસબુકના માધ્યમથી વિદેશી મહિલાના નામે મિત્રતા કેળવી ગિફ્ટ મોકલવાની લાલચે … Read More


શેરબજારના ઇનવેસ્ટરે પત્રકારને આપી જાનથી મારી નાખવાની ધમકી, પાલડી પોલીસે હાથ ધરી તપાસ ?


      અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા જતીન ભાઈ પત્રકારે  પાલડી પોલીસ મથકમાં પ્રણય શાહ જે શેરબજારના ઇનવેસ્ટર સામે ફરિયાદ દાખલ કરી છે. પત્રકારે આરોપ લગાવ્યો છે કે ઇનવેસ્ટરે પ્રણય શાહ અસભ્યતાભર્યું … Read More


સી.આર પાટીલનું મોટું નિવેદન – ‘મનસુખ વસાવા એ રાજીનામું નથી આપ્યું.


      ગુજરાત ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રાજીનામું સોંપ્યું છે. ત્યારે આ મામલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનું કહેવું છે કે, … Read More


ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રી દ્વારા પત્રકાર પરિષદ બોલવામાં આવી આ પત્રકાર પરિષદમાં સોલાર પાવર પોલિસી 2021′ ની જાહેરાત કરી.


      ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ‘સોલાર પાવર પોલિસી 2021’ (Gujarat Solar Power Policy 2021)ની જાહેરાત કરી છે. આ પોલિસી આગામી પાંચ વર્ષ સુધી અમલી રહેશે. મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે આ પોલિસીને … Read More


ગુજરાત માં ભૂમાફિયાઓની ખેર નથી, જમીન ઉચાપતના કાયદા હેઠળ થશે 10 થી 14 વર્ષની સજા.


      ગાંધીનગરઃ આજે કેબિનેટની મીટિંગ અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે,‘ગુજરાત સરકારે સલામતીના હેતુથી જે ખાતરી આપી હતી તે હવે પૂરી કરવાની છે. ગત વિધાનસભામાં જમીન ઉચાપત … Read More


અમદાવાદી ઓ ઉત્તરાયણમાં આટલું ધ્યાન રાખજો નહીં તો થશે કાર્યવાહી-પોલીસ કમિશ્નર .


      અમદાવાદીઓ અને ગુજરાતીઓને મનપસંદ તહેવાર ઉત્તરાયણ નજીક આવી રહી છે. ત્યારે ઉત્તરાયણના તહેવારને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે. ત્યારે જાણો આ જાહેરનામામાં શું રહેશે પ્રતિબંધ… * … Read More


અમદાવાદ 9 પી.આઇ.ની બદલી – કમિશ્નર .


      અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પીઆઇની બદલી ના ઓર્ડરની રાહ જોવાઇ રહી હતી ઘણા સમય બાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા રોજ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના નવ જેટલા પીઆઇની … Read More


ATS – કોર્પોરેટર હિરેન પટેલ હત્યા કેસના આરોપીને હરિયાણાથી દબોચી લેવાયો.


      ગુજરાત – દાહોદ જિલ્લાની ઝાલોદ નગર પાલિકાના કોર્પોરેટર હીરેન પટેલ હત્યા કેસને તપાસ કરી રહેલી ગુજરાત એટીએસે હરિયાણાથી આરોપીઓને દબોચી લીધો છે. ઇમરાન ઉર્ફે ઇમુ ડાંડની હરિયાણાથી ધરપકડ કરવામાં આવી … Read More


મહેસાણા RDX મામલો ગુજરાત ATSએ દાઉદના 25 વર્ષથી ફરાર આતંકી અબ્દુલ કુટ્ટીને ઝડપ્યો.


       અમદાવાદ: મુંબઈ અને અમદાવાદમાં પ્રજાસતાક દિવસે બ્લાસ્ટ કરાવવા માટે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમે 1996માં મોકલેલા રૂ.અઢી કરોડના આરડીએક્સ સહિતના વિસ્ફોટકોના કેસમાં 25 વર્ષથી ફરાર આંતકી અબ્દુલ માજિદ કુટ્ટીને ગુજરાત એટીએસની … Read More


આ.મ્યુનિ. કોર્પોરેશન ઉત્તર ઝોન સૈજપુર બોઘા વિસ્તારમાં દાદાગીરી પૂર્વક જમીન પર ગેરકાયદેસર બાંધકામ વણથંભ્યું.- એસ્ટેટ વિભાગ દ્વારા મનાઈ નોટીસ આપ્યા બાદ પણ બાંધકામ ચાલો ?


        અમદાવાદ ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા સૈજપુર બોઘા વિસ્તારમાં પ્લોટ ના. 2,350/એ.બી. પંચાવટી  એસ્ટેટ જે રોનક ટેડ્સ ની પછાડ એવેલો છે .તેમજ આ. મ્યુનિ. કોર્પોરેશન ની ઓફીસ ના 100 મિટિર … Read More


અમદાવાદના પોલીસ ખાતામાં એક એવી ‘પોસ્ટ’ છે જ્યાં સિનિયર IPS નું પણ નથી ચાલતું. – વહીવટદાર ?


      ” સૂત્રો દ્વારા ‘  – અમદાવાદ પોલીસમાં મોટાપાયે પોલીસ અને ગુનેગારો વચ્ચે સેટિંગ થતા હોવાની વાતો મળતી હોય છે.’આરોપીઓ સાથે સેટિંગ કરીને તેમની પણ ખાતરદારી માટે વહીવટ દારો ખડેપગે જોવા … Read More


દિલ્હી કૂચ કરે તે પહેલાં જ શંકરસિંહ વાઘેલાને ‘નજર કેદ’‘બાપૂ’ના નિવાસસ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ?


      ગાંધીનગર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની ખેડૂત અધિકાર યાત્રા મોકૂફ, 100 જેટલા સમર્થકોની અટકાયત દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 31મો દિવસ છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખેડૂતોના આંદોલનને ટેકો જાહેર કર્યો … Read More


કોર્પોરેટર હિરેન પટેલ હત્યા કેસમાં તપાસ તેજ, પ્રદીપસિંહ જાડેજાએ પરિવારજનોને સાંત્વના પાઠવી “હત્યામાં સંડોવાયેલા કોઇ પણ ચમરબંધીને છોડાશે નહી ‘ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ સિંહ .


      ઝાલોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ. હિરેન પટેલની હત્યા કેસમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, આ કેસમાં જે કોઇ પણ સંડાવાયેલા હશે, તેને છોડવામાં નહી આવે. દાહોદ જિલ્લામાં પોતાના પ્રવાસના … Read More


અમદાવાદમાં 31મી ડિસેમ્બર અને કર્ફ્યૂને કારણે 800 રૂપિયાની દારૂની બોટલના 1200 તેમજ 200 રૂપિયા ડિલિવરી ચાર્જના ?દારુ બંદી નો કાયદો કોને ફાયદો ?


      અમદાવાદ માટે 31મી ડિસેમ્બરની રાત્રિ કર્ફ્યૂ અને પોલીસની કડક વોચને કારણે મોટા ભાગના રસિકો પોતાના ઘરમાં જ દારૂની મજા માણવા માટે બૂટલેગર પણ હોમ ડિલિવરી આપે છે? અને એના માટે … Read More


અમદાવાદ માં સફાઈકામદારો કામકાજથી અળગા રહ્યા, બોડકદેવ નવા પશ્ચિમ ઝોન ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો.


      અમદાવાદ શહેરમાં નવા પશ્ચિમ ઝોનમાં ફરજ બજાવતા સફાઈકર્મચારીઓને વારસાઈનો હક મળે એવી માગ સાથે ગુરુવારે સવારથી શહેરમાં ફરજ બજાવતા 17 હજાર સફાઈકર્મી હડતાળ પર ઊતરી ગયા છે. તેમની હડતાળનો આજે … Read More


ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે 96મી જન્મજયંતિ પર તેમના જીવન સાથે જોડાયેલી વાતોને યાદ કરીએ.


      વાજપેયીએ રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૯૫૩માં મુંબઈમાં જનસંઘની એક સભાને સંબોધિત કરવાની હતી, પણ એ માટે અટલજી ફક્ત બે ઝભ્ભા લઈને જ ગયા હતા. સંજોગવશાત્ બંને ઝભ્ભા ફાટેલા હતા. … Read More


હવે ‘બાપુ’ ઉતરશે મેદાનમાં…! ખેડૂત આંદોલનના સમર્થનમાં કરશે આમરણાંત ઉપવાસ ?


      કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન આજે 29માં દિવસે પણ ચાલુ છે અને ખેડૂતો કાયદો પાછો ખેંચવાની માગણી પર મક્કમ છે. સરકારે આંદોલન ખતમ કરવા માટે એક વધુ સંવાદનો પ્રસ્તાવ આપ્યો … Read More


અમદાવાદના બાપુનગર વિસ્તારની વિદ્યાર્થીનીનો ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સમાવેશ થયો .


       ગરીબ પરિવારની ઉર્વશી પરમારને પોતાની મહેનતના બળે ભારતની ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહે છે આ ઉર્વશી પરમાર. દર રવિવારે અમદાવાદથી વડોદરા અપડાઉન કરવા ઉપરાંત અનેક … Read More


વીજળી ગ્રાહકોને રાહત, નક્કી કરેલા કાપથી વધુ સમય પર વળતર ચૂકવશે વીજળી કંપનીઓ.


      નવી દિલ્હી : – કેન્દ્ર સરકારે વીજ ગ્રાહકોના હિતમાં મહત્વના પગલા લેતા નવા નિયમો જાહેર કર્યા હતા. સોમવારે આ અંગેની માહિતી આપતા વીજળી મંત્રી આર.કે. સિંહે જણાવ્યું હતું કે, નવા … Read More


આલ મિડિયા કાઉન્સિલ દ્વારા દિલ્લી ખાતે રાષ્ટ્રીય સમ્માન સમારોહ નું આયોજન સમ્પન્ન.


       નવી દિલ્હી ખાતે ઓલ મીડિયા કાઉન્સિલ દ્વારા રાષ્ટ્રીય ધ્યાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સન્માન સમારોહના મુખ્ય મહેમાન દિલ્હી વિધાનસભાના પ્રમુખ શ્રી રામ નિવાસ ગોયલ હતા. , રાજ્યસભાના સાંસદ … Read More


સુરેશ રૈના, સુઝાન ખાન અને ગુરુ રંધાવા સહિત 34 સેલેબ્સ પર કેસ, રાતના 2 વાગ્યા સુધી પબમાં પાર્ટી કરતાં હતાં. જામીન પર છોડાયાં.


       મુંબઈ એરપોર્ટ નજીક ડ્રેગન ફ્લાઇ ક્લબમાં પોલીસે સોમવારે રાત્રે અઢી વાગ્યે દરોડો પાડ્યો હતો. ક્રિકેટર સુરેશ રૈના સહિત 27 સેલિબ્રિટીઝ અને 7 સ્ટાફ સામે IPC કલમ-188, 269 અને 34 … Read More


અમદાવાદ ના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તાર ના કિશોર ઇંગ્લિશ સ્કૂલ ના ગરનાળા પાસે રીક્ષાની અંદર આધેડની લાશ મળી, પોલીસે હાથ ધરી તપાસ.?


      પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની આશંકા.? અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક આડેધની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. રેલવે ક્રોસિંગ પાસે રીક્ષાની અંદર આધેડની લાશ મળી … Read More


ગુજરાતમા સ્કૂલ-કોલેજો ને લઈ મોટા સમાચાર, જાન્યુઆરીમા શરૂ થઈ શકે છે સ્કૂલ-કોલેજો ? “ટૂંક સમયમાં સરકાર કરી શકે છે જાહેરાત”


      કોરોના મહામારી ના કારણે ઘણા સમય થી ગુજરાતમાં સ્કૂલ-કોલેજો બંધ છે. જેના લીધે બાળકોના અભ્યાસ ઉપર મોટી અસર પડી છે અને શિક્ષણ જગત ઉપર પણ ગંભીર અસર પડી છે. આ … Read More


આ.મ્યુનિ.ઉત્તર ઝોન સૈજપુર વોર્ડ માં એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદે બાંધકામ તોડી પડાયું ?


      (ચીફ બ્યુરો – રાકેશ યાદવ ) અમદાવાદ શહેરના સૈજપુર વોર્ડમાં કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉત્તર ઝોન.મ્યુનિ.એસ્ટેટ વિભાગ દ્વારા સૈજપુર વોર્ડમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી … Read More


કમિશ્નર એક્શનમાં, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PI, PSI સહિત 7 કર્મી સસ્પેન્ડ: IPS અધિકારીઓની ભૂમિકા પર સવાલ?


      અમદાવાદ શહેરના એસજી હાઈવે પર સ્થિત કોલસેન્ટર મામલે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં કોલસેન્ટરના ડેટા સાથે બે યુવાનોની પોલીસે અટકાયત કર્યા બાદ તેના માલિક પાસેથી લાખો રૂપિયાની લાંચ ના … Read More


PCBની રેડ બાદ કમિશનરે સરદારનગરના PIની કરી બદલી, વિશેષ શાખામાં મોકલવા આપ્યા આદેશસરદારનગરમાં દારુનો જથ્થો મળ્યા બાદ કાર્યવાહી, PIની બદલી.


      અમદાવાદ શહેરના સરદારનગરના પીઆઇની બદલી કરવામાં આવી છે. સરદારનગરના પીઆઇ એચબી પટેલને વિશેષ શાખામાં મોકલવામાં આવ્યા છે. જ્યારે વાસણાના પીઆઇ એમએમ સોલંકીને સરદારનગર પોલીસ સ્ટેશન નવા પીઆઇ તરીકે નિમણૂંક કરવામાં … Read More


અમદાવાદ -: હવેથી દર રવિવારે ગુનેગારોને અમદાવાદ ક્રાઇમ બ્રાંચની હવેલીમાં બોલાવાશે.


      અમદાવાદમાં ગુનેગારોને પોલીસનો ડર રહે તેના માટે સંખ્યાબંધ ગુનેગારોને પાસા તડીપાર કરીને અમદાવાદ બહાર રવાના કરી દેવામાં આવ્યા છે. હવેથી દર રવિવારે રીઢા ગુનેગારોને અમદાવાદ ક્રાઇબ્રાંચની હવેલીમાં બોલાવી અધિકારીઓ તેમની … Read More


રાજ્યમાં ગુનાખોરી વધતાં પોલીસ ? DGPએ રાજ્યના CP અને SP સાથે બેઠક કરી, 100 કલાકમાં ગુંડા તત્ત્વો ની યાદી તૈયાર કરી પાસા અને તડીપાર ની કાર્યવાહી કરવા આદેશ..” એ હુઈ ન બતા “


      રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતાં પોલીસ સફાળી જાગી છે. કાયદો વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્ત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ … Read More


અમદાવાદમાં દારૂનો ધંધો કરવાની ના પાડતા જમાઈનો વૃદ્ધ સાસુ પર જીવલેણ હુમલો…


      વટવામાં જમાઈએ સાસુ ઉપર હથિયાર વડે હુમલો કર્યો છે. દારૂ વેચવાનું બંધ કરવા માટે જમાઈને સાસરિયાંના લોકો વારંવાર કહી રહ્યા હતા. આ મામલે પત્નીએ સરખેજમાં અરજી કરી હતી. અરજી પાછી … Read More


શહેરના તમામ પીઆઈ…. તમે હવે CCTV કેમેરાની નજરમાં છો, 24 કલાક વોચ રહેશે…


      શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈની ચેમ્બરમાં હવે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનાથી તેઓ હવે 24 કલાક કેમેરાની નજર કેદમાં રહેશે. પીઆઈ પોલીસ સ્ટેશનમાં હાજર છે કે નહીં, ચેમ્બરમાં બેઠા … Read More


વિજિલન્સ તપાસમાં ઢીલાશ: AMCમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ વિજિલન્સની 1523 ફરિયાદ, સૌથી વધુ એસ્ટેટ વિભાગની ફરિયાદ..


      અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીમાં બેદરકારી અને ભ્રષ્ટાચાર સહિતની તપાસો માટે વિજિલન્સ તપાસ સોંપવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષમાં વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ કુલ … Read More


અમદાવાદ: સરદારનગર આવેલા ઝુલેલાલ મંદિરની પુન: પ્રાણ પ્રતિષ્ઠા થશે, આજથી મહોત્સવ…


      શહેરના સરદારનગર ખાતે આવેલા 65 વર્ષ જુના સિંધી સમાજના ઝુલેલાલ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ મંદિર આશરે 2 કરોડના ખર્ચે 2 વર્ષમાં તૈયાર કરવામાં આવ્યું છે. મંદિરના અગ્રણીના … Read More


અમદાવાદ – સરદારનગર વિસ્તારમાં આવેલી ધી એવરગ્રીન હાઇસ્કુલના પ્રિન્સિપાલ વિરુદ્ધ રૂ. 70 હજારની લાંચની માગ..


      રાકેશ કુમાર યાદવ દ્વારા.. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલી ધી એવરગ્રીન હાઇસ્કુલના પ્રિન્સિપાલ વિરુદ્ધ રૂ. 70 હજારની લાંચની માગ અંગેનો ગુનો એસીબી દ્વારા નોંધવામાં આવ્યો છે. સ્કૂલના કર્મચારી નિવૃત્ત થતા હતા … Read More


લો બોલો, ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતાં પોલીસે લેપટોપ કેમ જપ્ત કર્યો નથી ???


      રાકેશ કુમાર યાદવ દ્વારા અમદાવાદ.તા 21.. શહેરના નરોડા વિસ્તાર હર હંમેશ ચર્ચામાં રહ્યું છે.આ વિસ્તારમાં દારૂ જુગાર ના અડ્ડા લાસ વેગાસ ની જેમ ધમધમી રહ્યા છે.તાજેતર માં દારૂનો જથ્થો મળી … Read More