અમદાવાદના ઓઢવમાં પત્ની, દીકરા-દીકરી સહિત 4 લોકોની હત્યા કેસમાં આરોપીએ પોલીસ સમક્ષ મોટો ખુલાસા કર્યા.
અમદાવાદના ઓઢવ હત્યાકાંડમાં આરોપીએ પત્ની, દીકરા-દીકરી સહિત 4 લોકોની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. આરોપી પતિએ આડાસંબંધના કારણે પત્ની સહિત 4 લોકોની હત્યાને અંજામ આપાયો છે. પૂછપરછમાં વિનોદ મરાઠીએ…