Month: March 2022

અમદાવાદના ઓઢવમાં પત્ની, દીકરા-દીકરી સહિત 4 લોકોની હત્યા કેસમાં આરોપીએ પોલીસ સમક્ષ મોટો ખુલાસા કર્યા.

અમદાવાદના ઓઢવ હત્યાકાંડમાં આરોપીએ પત્ની, દીકરા-દીકરી સહિત 4 લોકોની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. આરોપી પતિએ આડાસંબંધના કારણે પત્ની સહિત 4 લોકોની હત્યાને અંજામ આપાયો છે. પૂછપરછમાં વિનોદ મરાઠીએ…

અમદાવાદના ઓઢવ હત્યા કાંડાના મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 48 કલાક માંજ આરોપીની ધરપકર કરી લીધી.

અમદાવાદ શહેરમાં ઓઢવ વિરાટ નગર પાસેની એક સોસાયટીમાં ચકચારી હત્યા કાંડ મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા, બનાવ જાહેર થયાના 48 કલાક માંજ આરોપીની ધરપકડ કરી છે.વિનોદ મરાઠીને અમદાવાદ…

કેન્દ્ર સરકાર આદેશ છતાં AC કોચમાં પેસેન્જરોને બેડરોલ અપાતા નથી, તેમજ સાફ સફાઇ પણ નથી થતી? દેશમાં કોરોનાના કેસ ઘટતાં રેલવેએ મોટાભાગની ટ્રેનોનું રેગ્યુલર સંચાલન શરૂ કરી દીધું છે. તાજેતરમાં…

વિરાટનગરમાં 4 લોકોની હત્યા મામલે વિનોદ મરાઠી શંકાના દાયરામાં, ક્રાઇમબ્રાંચ સહિત કુલ 7 ટીમ તપાસમાં.

અમદાવાદ શહેરના વિરાટનગરમાં પરિવારના જ 4 વ્યક્તિઓની ઘાતકી હત્યા મામલે ક્રાઇમબ્રાંચની ટીમે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. વિનોદ મરાઠી નામના શખ્સનો શોધખોળ હાથ ધરાવામાં આવી છે. પોલીસે વિનોદ મરાઠી પર…

અમદાવાદ પોલીસે બસ રોકીને તપાસ કરતા ડ્રાઇવરની પાસેથી દારૂનો જથ્થો મળ્યો.

અમદાવાદ શહેરમાં અલગ અલગ રસ્તાથી દારૂ લાવવામાં આવે છે, ત્યારે બૂટલેગર સાથે અન્ય રાજ્યના લોકો પણ નવી નવી મોડ્સ ઓપરેન્ડીથી દારૂ મગાવી છે. રાજસ્થાન પરિવહનની બસમાં ડ્રાઈવર અમદાવાદમાં કોઈના કહેવાથી…

ભરૂચ – અમદાવાદ માં અંગ્રેજી દારુ સપ્લાય કરે તે પહેલા જ સુરતનો ખેપિયો પલસાણા પાસેથી આટલા દારૂ સાથે પકડાયો.અમદાવાદ ના સપ્લાયર ભગી ગયા શહેર છોડી ?

પલસાણા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેઓને ખાનગી રાહે બાતમી મળતા તેઓ પલસાણા ગામની સીમમાં મુંબઈથી અમદાવાદ જતાં ને.હા.નં-48 પર ઓમ શિવમ હોસ્પિટલ સામે રોડ ઉપર પલસાણા પોલીસે વોચ…

2 લોકોના ઘટનાસ્થળે જ મોત . 6થી વધુ લોકોને ઈજા બી ડિવિઝન પોલીસે સારવાર અર્થે 108 એમયુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડ્યા-ગાંધીધામ મીઠી રોડ.

પૂર્વ કચ્છના ગાંધીધામ નજીક આવેલા મીઠી રોહર ધોરીમાર્ગ પર આજે સાંજે અજાણ્યા કાર ચાલકે મુસાફરો ભરેલી છકડો રિક્ષાને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટી…

ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ – જેમાં એક મહિલાએ પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી.

આરોપીએ લગ્નની લાલચ આપી મહિલાને પતિ સાથે છૂટાછેડા લેવડાવ્યા અને વર્ષો સુધી તેની સાથે સંબંધ રાખી તેને ત્યજી દેતા પરિણીતાએ પોલીસની મદદ માંગી છે. તેવામાં ગોમતીપુર પોલીસે આરોપીની ધરપકડ કરી…

નિકોલમાં સગીરાનું અપહરણ બાદ દુષ્કર્મ, માથાભારે આરોપી સામે ફરિયાદ.

રાકેશકુમાર યાદવ દ્વારા. અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં સગીરાનું અપહરણ કરીને તેના ઉપર દુષ્કર્મ આચરવા બદલ એક શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ આરોપી ફરાર છે, જેને ઝડપી પાડવા પોલીસે…

અમદાવાદથી જતી 6 ટ્રેન વડોદરાને બદલે છાયાપુરી જશે.

પશ્ચિમ રેલવેની વાયા અમદાવાદ દોડતી 6 જોડી ટ્રેનો હવે છાયાપુરી ઉભી રહેશે. એટલે કે આ ટ્રેનો વડોદરા નહીં જાય અને છાયાપુરી થઈ અમદાવાદ તરફ આવશે અને જશે. આ ટ્રેનો વડોદરા…

error: Content is protected !!