Category: News

ગેરકાયદેસર બાંધકામોને લઈ જમાલપુરમાં સના સેવન- દાણીલીમડામાં અંકુર ટાવર નામની રહેણાંક બિલ્ડિંગો ને ખાલી કરવાની નોટિસ..

શહેરમાં અનેક વિસ્તારમાં ગેરકાયદેસર બિલ્ડિંગો ઊભી કરી દેવામાં આવે છે. એસ્ટેટ વિભાગના અધિકારીઓ અધિકારીની એદરકારીના કારણે બિલ્ડિંગો બનીને તૈયાર થઈ જાય છે અને વપરાશ પણ થઈ જાય છે. આવા ગેરકાયદે…

ક્રાઇમ બ્રાન્ચ કૃષ્ણનગર ના શક્તિ ચોક વિસ્તારમાં 108 બોટલ સાથે બુટલેગર ઝડપાયો.

અમદાવાદ: શહેરમાં બુટલેગરો દારૂ છુપાવવા નવી-નવી ચતુરાઈ અજમાવી રહ્યા છે. ક્રાઇમ બ્રાંચે કૃષ્ણનગરના શક્તિ ચોક વિસ્તારમાં એક અનોખી પદ્ધતિનો પર્દાફાશ કર્યો છે, જ્યાં બુટલેગરે હાઈડ્રોલિક દરવાજાવાળું અંડરગ્રાઉન્ડ ગોડાઉન બનાવી દારૂનો…

અમદાવાદના નરોડામાં AMCનું ડિમોલિશન, સામાન બહાર કાઢવાનો પણ સમય આપ્યો નહીં..

રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આજે (10 મી ફેબ્રુઆરી) એએમસી ની ટીમ અને પોલીસની ટીમ દબાણ દૂર કરવા પહોંચી હતી.…

Kheda : નડિયાદમાં દારુ પીવાથી 3 લોકોના મોત ! પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા મૃતદેહ,

ગુજરાતમાં દારુ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર દારુની રેલમછમ જોવા મળતી હોય છે. ખેડાના નડિયાદમાં દારુ પીવાના કારણે 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. દારુ પીવાથી ત્રણ લોકોના…

નરોડામાં વેપારી સાથે હરિયાણાના પાંચ વેપારી અને એજન્ટ સહિત કુલ 6 લોકોએ 2 કરોડથી વધુનો માલસામાન ખરીદીને રૂપિયા ન ચૂકવીને ઠગાઇ આચરી..!

નરોડામાં વેપારી સાથે હરિયાણાના પાંચ વેપારી અને એજન્ટ સહિત કુલ 6 લોકોએ 2 કરોડથી વધુનો માલસામાન ખરીદીને રૂપિયા ન ચૂકવીને ઠગાઇ આચરી છે જેમાં ચેકો આપ્યા હતા તે બેન્કમાં ભરતા…

ક્રાઇમબ્રાંચ નો મોટો પરદાફાશ: 14 મહિલા બુટલેગરો દારૂ સાથે ઝડપાઈ..

અમદાવાદ ક્રાઇમબ્રાંચ ના માધુપુરા પોલીસની હદમાંથી 14 મહિલા બુટલેગરોને દારૂ તથા બિયરની કુલ 889 બોટલ સાથે ઝડપી પાડીને મોટો પરદાફાશ કર્યો છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં મહિલા બુટલેગરોની ધરપકડનો…

અમદવાદ :- હોટલ મધુવન નાં માલિકની હત્યા કરનારા 3 આરોપીઓ પોલીસ સકંજામાં..

અમદાવાદમાં લિફ્ટ નહીં આપતા કુખ્યાત ગુનેગારોએ હોટલના માલિકને છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ હુમલામાં હોટલમાં કામ કરતો કર્મચારી પણ ઈજાગ્રસ્ત થયો હતો. કૃષ્ણનગર પોલીસે આ હત્યા કેસમાં 3…

મનપસંદ જીમખાનાના પાર્ટનરો વચ્ચેના ડખ્ખાથી લઈ પતનની કહાની વાંચો !

અમદાવાદ શહેર વર્ષ 1985-86ના વર્ષ દરમિયાન દરિયાપુરમાં ઘનશ્યામ ઢોલિયો નાના પાયે સટ્ટો રમાડતો હતો જે વર્ષ 2010 સુધી કર્યા બાદ ઘનશ્યાન અને તેના મિત્ર ચંદુએ ભેગા મળીને “ધંધો” વિસ્તારવા માટે…

ગુજરાતના 68 IAS અધિકારીઓની બદલીના આદેશ; અમદાવાદ અને ભાવનગર મનપાના કમિશનર બદલાયા..

ગુજરાતમાં વધુ એક બદલીના આદેશ અપાયા છે. રાજ્ય સરકાર દ્વારા કુલ 68 IAS અધિકારીઓની બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં વાત કરીએ તો અમદાવાદમાં નવા મ્યુનિસપલ કોર્પોરેશનના કમિશ્નર બિંછાનિધી પાની…

આશ્રમની અંદર આસારામ હોવાની વાતથી લોકો આવવા લાગ્યા; પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ

અમદાવાદના આસારામ આશ્રમમાં આસારામ ફરીથી આવ્યા આવવાનું જાણવા મળી રહ્યું છે. રાજસ્થાનની જોધપુર જેલથી જામીન મળ્યા બાદ આશારામ સાબરમતીના પોતાના આશ્રમમાં પહોંચ્યા હતા. આશ્રમ અને આસારામ વચ્ચે અનેક વિવાદ રહી…

error: Content is protected !!