Category: Uncategorized

બનાસકાંઠા વિધાનસભાની વાવની ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સ.

નરેશ રાણા – બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર થઈ ગઈ છે. આ બેઠક પર 13 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બર એટલે કે મતદાનના 10 દિવસ પછી…

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાં વરસાદી માહોલ..

નરેશ રાણા – પાલનપુર દ્વાર. બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા અમીરગઢ પંથક માં રાત્રિ દરમ્યાન વરસાદી માહોલ જામતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતાં…

અમદાવાદ પોલીસ કમિશનરે 18 PI અને 20 PSIની કરી આંતરિક બદલી! જાણો કોની બદલી ક્યાં થઈ..

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 18 પીઆઈ તેમજ 20 પીએસઆઈની આંતરિક બદલી કરી છે. અચાનક બદલી થતાની સાથે જ શહેર પોલીસમાં ખળભળાટ મચ્યો છે. છેલ્લા લાંબા સમયથી…

અમદાવાદ -રામોલ ના રાયોટિંગના ગુનામાં તપાસમાં બેદરકારી બદલ DCP એ PSI જ્યોતિ ચારણને સસ્પેન્ડ કર્યા.

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના PSI જ્યોતિ ચરણને ઝોન 5 ડીસીપી એ સસ્પેન્ડ કર્યા છે. એપ્રિલ મહિનામાં બનેલા રાયોટિંગ ના ગુનાની યોગ્ય તપાસ કરી નહોતી. જે બાદ એક મહિનામાં જ હત્યાના…

અમદાવાદ કુબેરનગર  એસ્ટેટ બ્રોકરે પોતાના સમાજ ના વ્યકિત ને ધર આપવામાં કરી છેતરપીંડી????.

અમદાવાદ શહેરના પુર્વ વિસ્તાર સરદારનગર નાં ITI રોડ કુબેરનગર પાસે આવેલા રાધેશ્યામ પાર્ક સોસાયટીમાં વર્ષ “2018 થી 2021 ” સુધી સળંગ અને સતત કુલ 12 મકાનોના સભ્યોનો વસવાટ છે.AMC ઉત્તર…

મહિલાનો આક્ષેપ /ફરિયાદ કરવા આવેલ મહિલા અને તેના પુત્ર સાથે સરદારનગર પોલીસે કરી મારામારી?

અમદાવાદ પોલીસની તાનાશાહીસેવા સુરક્ષા અને સલામતી ના સૂત્રને નિરર્થક કરતી ગુજરાત પોલીસના ઘણા કિસ્સાઓ નોંધાય છે..પરંતુ જ્યારે પ્રજાની રક્ષક એવી પોલીસ જ કાયદાનો રોડ બતાવી નિર્દોષ લોકો પર અત્યાચાર કરે…

ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારની પહેલ, જાહેર કર્યો હેલ્પલાઈન નંબર.!

રાકેશ કુમાર યાદવ દ્વારા. રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે નવી પહેલ કરી છે. રાજ્યમાં બનતા માર્ગ અકસ્માતો તેમજ ટ્રાફિક જામ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નાગરિકો…

અમદાવાદ સરદારનગર એરપોર્ટ :- ડોકટરે ઘા ચેક કર્યા વગર ટાંકા લઈ લીધાં, યુવકે દુઃખાવો થતા બીજા ડોક્ટરને બતાવ્યું:પગમાંથી કાચના ટુકડા મળી આવ્યા.

રાકેશ કુમાર યાદવ દ્વારા. અમદાવાદ સરદારનગરમાં રહેતો યુવક ઉત્તરાયણ તહેવારમાં પડી જતા પગમાં ઈજા પહોંચી હતી. જેથી શાંતિપ્રકાશ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોકટર પાસે ગયા ત્યારે તબીબે યુવકને ચેક કર્યા વગર જ…

અમદાવાદ – ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી – કૃષ્ણનગર વિસ્તારમાં શાહીબાગના બુટલેગરના પુત્રનું પાંચ શખ્સોએ અપહરણ કરીને માર માર્યો..!

રાકેશ કુમાર યાદવ દ્વારા. કૃષ્ણનગર વિસ્તારમાં શાહીબાગના બુટલેગરના પુત્રનું પાંચ શખ્સોએ અપહરણ કરીને માર માર્યો હતો. જેમાં યુવક સોસાયટી પાસે પહોચ્યો તે સમયે કારમાં આવેલા શખ્સોએ ડીપર કેમ મારી હતી…

અમદાવાદ શહેરના સરદારનગર પી.આઇ ના સતત પેટ્રોલિંગના કારણે છારાનગર અર્જુનનગર માં 204 અંગ્રેજી દારૂ ઝડપાયો…

રાકેશ કુમાર યાદવ દ્વારા. સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી ગતતા. ૨૧ નારોજ છારાનગરમાં આવેલ અર્જુનનગર સોસાયટીમાં રહેતો મોહીત સુનીલ બજરંગે બહારથી કેટલોક વિદેશી દારૂનો જથ્થોલાવીને પોતાના મકાનમાંરાખી મૂક્યો…

error: Content is protected !!