બાંગ્લાદેશથી સગીરાઓને અમદાવાદમાં મોલમાં સારી નોકરી અપાવવાના બહાને લાવી દેહવ્યાપાર કરાવવાનો પર્દાફાશ…
રાકેશ કુમાર યાદવ દ્વારા… બાંગ્લાદેશથી ભારતમાં સારી નોકરી અપાવવાના બહાને ગેરકાયદેસર રીતે લાવી તેમની પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા એક…