Month: May 2021

સરદરનગર એરપોર્ટ-એરપોર્ટ ઇન હોટલની બહુ ચર્ચિત ઘટના પર પોલીસ આંખ આડા કાન કરી રહી છે ! પોલીસ પર શંક ની અગાડી રાજકીય નેતાઓ દ્વારા મોટું વહીવટી ?

(રાકેશ યાદવ ચીફ.) અમદાવાદ એરપોર્ટ -સરદારનગર વોર્ડના પૂર્વ વોર્ડ પ્રમુખ ચંદુ ભકતાણી અને તેના સાથીઓ દ્વારા ૨૧ એપ્રિલના રોજ કિશોર કટારીયા નામના શખ્સની એરપોર્ટ ઇન હોટલ ની અંદર વિદેશી દારૂ…

મ્યુકરમાઈકોસિસનાં ઇન્જેક્શનનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે 4 આરોપીઓને દબોચી લીધા.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મ્યુકોરમાઇકોસિસ ઇન્જેકશનની કાળાબજારી કરતા 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ ચારેય આરોપીઓ એક ઇન્જેકશનને 10 હજારમાં જરૂરિયાતમંદોને વેચી મારતા હતા. ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીને આધારે દરોડા પાડતા…

ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન વેચવાના બહાનેલોભામણી લાલચ આપી ટાર્ગેટ કરતા.

કોરોનાની મહામારીમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન વેચવાના બહાને કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારા બે આરોપીઓને અમદાવાદ સાઇબર ક્રાઈમે ઝડપી લીધા છે. આરોપી ઓનલાઈન વેબસાઇટ પર વેપારીઓ ઓક્સિજન મશીન વેચવા માટે લોભામણી લાલચ…

અમદાવાદના ડૉક્ટરે નર્સ પર નજર બગાડી અને જમવાના બહાને ગેસ્ટ હાઉસ લઈ ગયો.

અમદાવાદ વોર્ડબોય અને નર્સ દ્વારા લોકો સાથે છતરપિંડી કરવામાં આવતી હોવાના કિસ્સા બાદ હવે ડૉક્ટર દ્વારા નર્સની છડતી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. શહેરના કૃષ્ણનગરમાં આવેલા નર્સિંગ હોમના ડૉક્ટર…

ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂ 27 મે સુધી લંબાવાયો પરંતુ સાથે આપી મોટી છૂટ, 

ગુજરાતમાં લોકડાઉનને લઈ સરકારે મોટો નિર્ણય કર્યો છે. આવતીકાલથી આંશિક લોકડાઉનનો અમલ શરૂ કરવામાં આવશે. સાથે લારી-ગલ્લા અને દુકાનદારો માટે રાહતના સમાચાર પણ આવ્યા છે. આવતીકાલથી લાગેલા આંશિક લોકડાઉનમાં સવારે…

વડોદરા: મેમુ ટ્રેનના ડબ્બામાં લાગી અચાનક લાગી આગ,

અચાનક રેલવે યાર્ડમાં રહેલા ડબ્બા આગ ભભૂકી, સદનસીબે આગમાં કોઈ જાનહાનિ નહી, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો. વડોદરાના રેલવે યાર્ડમાં આગ મેમુ ટ્રેનના 3 ડબ્બા બળીને રાખ આગ લાગવાનું…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સવારે ભાવનગર પહોંચશે, વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે.

ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ તથા કેન્દ્રશાસિત પ્રદેશ દિવનું હવાઈ નિરીક્ષણ કરશે રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે આવતીકાલે ગુજરાત આવશે.…

યુ.એન મહેતા હોસ્પિટલના બોર્ડને નુકસાન તેમજ પરિમલ ગાર્ડન પાસે હોર્ડિંગ પડતાં કાર ચાલકનો બચવા.તેમજ કુબેરનગર વિસ્તાર માં રોડ રસ્તા ઓ પર પાણી ભરાયું.-મદદ માટે કુબેરનગર વોડ ના સ્થનિક કોર્પોરેટ પહોંચ્યા.

અમદાવાદ માં તાઉ તેની અસર. .શહેરમાં વરસાદને કારણે પાણી ના ભરાય માટે વાસણા બેરેજના દરવાજા ખોલી દેવામાં આવ્યાં અમદાવાદમાં સરેરાશ ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. શહેરના મધ્ય વિસ્તારમાં સૌથી વધુ…

બપોરે 3 વાગ્યા બાદ તૌક્તે વાવાઝોડું અમદાવાદથી પસાર થશે, ગુજરાતમાં 40 હજારથી વધુ વૃક્ષ ધરાશાયી, હજારો ગામમાં વીજ પુરવઠો ખોરવાયો.

બપોરે 3 વાગ્યા બાદ તૌક્તે વાવાઝોડું અમદાવાદથી પસાર થશે, ગુજરાતમાં 40 હજારથી વધુ વૃક્ષ ધરાશાયી, હજારો ગામમાં વીજ પુરવઠો ખોરવાયો અમદાવાદ: ગત રાત્રે 1 વાગ્યે દિવ-ઉના વચ્ચે તૌક્તે વાવાઝોડું 150…

વાવાઝોડાને પગલે અમદાવાદ જિલ્લામાં તંત્ર સજ્જઃ કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં આ નંબરો પર કરો ફોન.

ગુજરાત માટે સૌથી મોટી રાહતના સમાચાર એ છેકે, વિનાશક તૌકતે વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. અને મધ્ય આંખ છૂટી પડી રહી છે. જોકે, સતર્કતાના ભાગરૂપે અમદાવાદ જિલ્લા અને…

error: Content is protected !!