GPSC પરીક્ષાની નવી તારીખો કરાઇ જાહેર, જાણો સમગ્ર કાર્યક્રમ.

ગાંધીનગર કોરોનાની પરિસ્થિતિને લઈ GPSC દ્વારા નવેમ્બર મહિનામાં યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે હવે કોરોનાનું સંક્રમણ ઘટતા GPSC દ્વારા પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે. GPSCએ 2થી 26 … Read More

31 ડિસેમ્બરે રાત્રે 9 પછી ઘરની બહાર નીકળ્યા અને CCTVમાં ઝડપાશો તો પોલીસ તમારા ઘરે આવશે ?

અમદાવાદ શહેર 31 ડિસેમ્બરને લઈને કંટ્રોલ ડીસીપી હર્ષદ પટેલે પ્રેસ કોંફ્રેન્સ કરી હતી. 31મીએ પોલીસ દ્વારા કડડ કામગીરી કરવામાં આવશે. હાલ શહેરમાં કરફ્યૂ છે જે માટે 9 વાગ્યા બાદ કડક … Read More

શહેર માં વધું 10 PIની બદલી, બે વર્ષથી ખાલી પડેલી PCBમાં PI મુકાયા.

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે મંગળવારે શહેરના વધુ 10 પીઆઈની આંતરિક બદલી કરી છે, જેમાં છેલ્લાં 2 વર્ષથી ખાલી પડેલી પીસીબી પીઆઈની જગ્યા ભરી દેવાઇ છે. પીસીબી પીઆઈ તરીકે એચ.કે. … Read More

નાણાકીય વર્ષ 2019-20 માટે ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર.

દેશમાં નાણાકીય વર્ષ 2019-20 માટે ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. હવે . રિટર્ન ભરનારાની સંખ્યા પણ વધી ગઈ છે. મંગળવાર સુધીમાં 4.37 કરોડ લોકો રિટર્ન ભરી ચૂક્યા … Read More

ફેસબુક પર વિદેશી મહિલાના નામે મિત્રતા કેળવી ગિફ્ટ મોકલવાની લાલચે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ છે. સાયબર ક્રાઈમ

સોશિયલ મીડિયામાં વિદેશી યુવતીના નામે રિક્વેસ્ટ મોકલીને અમદાવાદના આધેડ સાથે સાયબર ઠગ ટોળકીએ 32 લાખની છેતરપિંડી કરી હતી. સોશિયલ સાઈટ ફેસબુકના માધ્યમથી વિદેશી મહિલાના નામે મિત્રતા કેળવી ગિફ્ટ મોકલવાની લાલચે … Read More

શેરબજારના ઇનવેસ્ટરે પત્રકારને આપી જાનથી મારી નાખવાની ધમકી, પાલડી પોલીસે હાથ ધરી તપાસ ?

અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા જતીન ભાઈ પત્રકારે  પાલડી પોલીસ મથકમાં પ્રણય શાહ જે શેરબજારના ઇનવેસ્ટર સામે ફરિયાદ દાખલ કરી છે. પત્રકારે આરોપ લગાવ્યો છે કે ઇનવેસ્ટરે પ્રણય શાહ અસભ્યતાભર્યું … Read More

સી.આર પાટીલનું મોટું નિવેદન – ‘મનસુખ વસાવા એ રાજીનામું નથી આપ્યું.

ગુજરાત ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રાજીનામું સોંપ્યું છે. ત્યારે આ મામલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનું કહેવું છે કે, … Read More

ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રી દ્વારા પત્રકાર પરિષદ બોલવામાં આવી આ પત્રકાર પરિષદમાં સોલાર પાવર પોલિસી 2021′ ની જાહેરાત કરી.

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ‘સોલાર પાવર પોલિસી 2021’ (Gujarat Solar Power Policy 2021)ની જાહેરાત કરી છે. આ પોલિસી આગામી પાંચ વર્ષ સુધી અમલી રહેશે. મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે આ પોલિસીને … Read More

ગુજરાત માં ભૂમાફિયાઓની ખેર નથી, જમીન ઉચાપતના કાયદા હેઠળ થશે 10 થી 14 વર્ષની સજા.

ગાંધીનગરઃ આજે કેબિનેટની મીટિંગ અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે,‘ગુજરાત સરકારે સલામતીના હેતુથી જે ખાતરી આપી હતી તે હવે પૂરી કરવાની છે. ગત વિધાનસભામાં જમીન ઉચાપત … Read More

અમદાવાદી ઓ ઉત્તરાયણમાં આટલું ધ્યાન રાખજો નહીં તો થશે કાર્યવાહી-પોલીસ કમિશ્નર .

અમદાવાદીઓ અને ગુજરાતીઓને મનપસંદ તહેવાર ઉત્તરાયણ નજીક આવી રહી છે. ત્યારે ઉત્તરાયણના તહેવારને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે. ત્યારે જાણો આ જાહેરનામામાં શું રહેશે પ્રતિબંધ… * … Read More