ગણતંત્ર દિવસ પર ખેડૂતો કરશે પરેડ- દિલ્હી પોલીસે આપી લીલીઝંડી ?

Views 28

નવા કૃષિ કાયદાઓને લઈને દિલ્હીની સીમાઓ પર આંદોલન કરી રહેલાં ખેડૂતોએ કહ્યું છે કે, તેઓની કિસાન ગણતંત્ર પરેડ નક્કી કરેલ સમયે જ નીકળશે અને તેને લઈને દિલ્હી પોલીસ સાથે પણ વાત થઈ ગઈ છે. ખેડૂત પ્રતિનિધિઓ અને પોલીસની બેઠક બાદ યોગેન્દ્ર યાદવે કહ્યું કે, 26 જાન્યુઆરીએ ખેડૂત આ દેશમાં પહેલીવાર ગણતંત્ર દિવસ પરેડ કરશે. પાંચ વખતની વાતચીત બાદ આ તમામ વાતો મંજૂર થઈ ગઈ છે. તમામ બેરિકેડ ખુલી જશે. અમે દિલ્હીની અંદર આવીશું અને માર્ચ કરીશું. રૂટ અંગે મોટા ભાગે સહમતિ બની ગઈ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગણતંત્ર દિવસ પર ખેડૂતો કરશે પરેડ- દિલ્હી પોલીસે આપી લીલીઝંડી ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *