અમદાવાદ 9 પી.આઇ.ની બદલી – કમિશ્નર .

Views 68

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પીઆઇની બદલી ના ઓર્ડરની રાહ જોવાઇ રહી હતી ઘણા સમય બાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા રોજ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના નવ જેટલા પીઆઇની બદલી કરવામાં આવી છે (1) કે.જે.ઝાલા – S.O.G..(2) એસ. એન.ચૌધારી – એલિસબ્રિજ.(3)એચ. જી.પલાચાર્ય -S.O.G (4) એસ. જે. રાજપુત – શહેર કોટડા પી.આઈ -I (5) આર. એસ. ઠાકર – સાબરમતી પી.આઈ.-I (6)આર. એચ .વાળ – શાહાપુર પી.આઈ -I (7)એન.એન.પરમાર  – ટ્રફિક શાખા (8)એસ.જે. બલોચ – ગા’હવેલી પી.આઈ.-I (9) એ.એસ.રોય -આનંદનગર.
અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશન ની વાત કરીએ તો ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ ટ્રાફિક માં બદલી કરવામાં આવી છે શાહપુર પોલીસ સ્ટેશનના પી.આઇ સાબરમતી પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા સાબરમતી પોલીસ સ્ટેશનના પી.આઇ શાહપુર પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનના પીઆઇ બદલી કાગડાપીઠ પોલીસ સ્ટેશન ની બદલી એસ.ઓ.જી માં 2 પી.આઈ.ને મૂકવામાં આવ્યા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ 9 પી.આઇ.ની બદલી  – કમિશ્નર .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *