આબુથી અમરેલી સુધી ફેલાયેલું છે સોલિડ નેટવર્ક-ગુજરાતમાં માત્ર બે લિકર-માફિયા વર્ષે 1 હજાર કરોડનો દારૂ ઘુસાડે !વિનોદ સિંધી.નાગદાન ગઢવી

રાકેશકુમાર યાદવ. ગુજરાત રાજ્યમાં છેલ્લા 13 વર્ષમાં બીજા નંબરનો સૌથી મોટો બરવાળામાં લઠ્ઠાકાંડ થયો છે. જેમાં 57 લોકોએ જીવ ગુમાવ્યા છે. દારુનો ધંધો એટલો વ્યાપક અને નેટવર્ક એટલું સોલિડ છે … Read More

200 કરોડનું ટર્નઓવર ધરાવતા બૂટલેગર ગોરખ ઉર્ફે પિન્ટુ ગડરીની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ.

રાકેશકુમાર યાદવ દ્વારા દારૂના ગેરકાયદે ધંધામાં બૂટલેગરોની કમાણી નાના ઉદ્યોગપતિઓ કરતાં પણ વધુ છે. પોલીસે પકડેલા બે બૂટલેગરો દ્વારા 44 કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન થયાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાજ્યભરમાં દારૂ … Read More

ગુજરાતમાં દારૂના રેકેટમાં વિનોદ સિંધી અને નાગદાનના આંગડિયા પેઢીથી કરોડોના ટ્રાન્ઝેક્શન, બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયાં !

રાકેશકુમાર યાદવ દ્વારા. ગુજરાતને બદનામ કરનાર ગેરકાયદે દારૂનો વેપાર કઈ રીતે ચાલતો હતો. તેનું સમગ્ર નેટવર્ક સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)ના અધિકારીએ ખુલ્લું પાડી દીધું છે. આખા રેકેટમાં દારૂનું નેટવર્ક અને પૈસાનો … Read More

હરિયાળી અમાવસ ના દિવસે અમદાવાદ માલવીય લોહાર સમાજ તરફ થી 23મુ સ્નેહ મિલન (ઉજાણી)નુ આયોજન થયુ !

અમદાવાદ શહેર :- આ ઉજવણી માં મુળ ઉદયપુર નિવાસી આશરે 1000 સમાજ જનોએ ભાગ લીધો..આ સમાજ છેલ્લા 45 વષઁ થી અમદાવાદ મા રહે છે. અને આ સ્નેહ મિલન કાર્યક્રમ માં … Read More

ભામાશા ડોક્ટર નીતિન સુમન શાહ ફરીવાર એક પરિવારને વહારે આવ્યા અને દીકરીઓ ભણતી થઈ !

રાકેશકુમાર યાદવ દ્વારા. પરમાર બીપીનભાઈ અને તેમનો પરિવાર છૂટક મજૂરી કરી અને પરિવારનું ગુજરાત ચલાવે છે. તેમને ત્રણ દીકરીઓ છે અને કોરોના કાળમાં તેમનું કામકાજ છૂટી ગયું હતુંતેના કારણે બે … Read More

લઠ્ઠાકાંડમાં IPSની બદલીઃ આ DySP સસ્પેન્ડ.

અમદાવાદ અને બોટાદમાં 27 તારીખની સાંજે કથિત રીતે લઠ્ઠાકાંડ થયો હોવાના અહેવાલ સામે આવ્યા હતા. આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 42 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને 97 જેટલા લોકો હજુ … Read More

અમદાવાદ- માધુપુરામાંથી દારૂ વેચતા 2 બુટલેગર પકડાયા.પણ બીજા અનેક વિસ્તારોમાં – વટવા GIDC. રાણીપ જે દારૂનો હબ છે ?.ત્યાં કેમ નહીં ? .SMC

માધુપુરામાં જાહેરમાં ખાટલામાં બેસીને 3 ડોલ ભરીને દેશી દારૂની પોટલીઓ વેચી રહેલા 2 બુટલેગરને ઝડપી લીધા હતા. પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે 2 બુટલેગર જાહેરમાં ખાટલામાં 3 ડોલ ભરીને દેશી … Read More

અમદાવાદથી 600 લિટર કેમિકલ ચોરી પાણી મિલાવી પીવડાવી દીધું. DGP નો મોટો ખુલાસો .

બોટાદના લઠ્ઠાકાંડ મામલે ગુજરાતના DGP આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ખુલાસો કરતા જણાવ્યું કે, ‘બોટાદના લઠ્ઠાકાંડમાં કેમિકલ પીવાના કારણે લોકોના મોત થયા છે. ગામના લોકોએ દારૂ નહી પરંતુ કેમિકલ પીધું. … Read More

સાબરમતી સહિત 15 સ્ટેશન પર જનરલ ટિકિટ વેચવાનું કામ ખાનગી કંપની કરશે !

રેલવેમાં ખાલી પડતી જગ્યાઓ સરેન્ડર કરવાની સાથે અનેક કામગીરી ખાનગી કંપનીઓને સોંપવામાં આવી છે. અમદાવાદ ડિવિઝનમાં જનરલ ટિકિટોનું વેચાણ ખાનગી વ્યક્તિઓ કે કંપનીઓને સોંપવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેમાં પ્રથમ … Read More

રોજિદ ગામે ઝેરી દારૂ પીતાં 18નાં મોત, 45ની હાલત ગંભીર; અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કેમિકલ આપનારને ઝડપ્યો !

રાકેશકુમાર યાદવ દ્વારા બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 18 લોકોનાં મોત તેમજ અન્યની હાલત ગંભીર થઈ હોવાની ચકચારી ઘટના ગઈકાલે સામે આવી હતી. ત્યારે મોડી રાતે દારૂ … Read More