અમદાવાદ સરદારનગર – પ્રેમીએ સગીરાને ભગાડી જઈ બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો, માતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી.

અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતી સગીરાને તેનો પ્રેમી ભગાડી ગયો હતો. સગીરા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી અને રાતે છોડીને ફરાર થઈ ગયો હતો. સરદારનગર પોલીસ સ્ટેશનમાં સગીરાની માતાએ દુષ્કર્મની … Read More

બનાસકાંઠામાં RTI કરનાર પર હુમલો, 3 વ્યક્તિઓ ઘાયલ, સરપંચ સહિત 6 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.

દિયોદર: સરહદી જિલ્લા બનાસકાંઠાના દિયોદરના ચિભડા ગામમાં RTI કરનાર વ્યક્તિ પર જીવ લેણ હૂમલો થયો હોવાની શર્મનાક ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આ ઘટનામાં સરપંચ સહિત 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ … Read More

ગુજરાત માં વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ, પોલીસ કમિશનરથી લઇ કલેક્ટરે લીધી રસી.

રાજ્યમાં કોરોના વેક્સિનના બીજા તબક્કાનો પ્રારંભ (Second phase vaccination in Gujarat) થયો છે. બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન વોરિયર્સ (Frontline Warriors)ને વેક્સિન (Corona Vaccine) આપવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે અમદાવાદ … Read More

રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણતરીના કલાકોમાં ત્રણ લુટને અંજામ આપી પોલીસની ઉંઘ હરામ કરનાર ગેંગને પકડવામાં આખરે પોલીસને સફળતા મળી .

અમદાવાદ : રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણતરીના કલાકોમાં ત્રણ લુટને અંજામ આપી પોલીસની ઉંઘ હરામ કરનાર ગેંગને પકડવામાં આખરે પોલીસને સફળતા મળી છે. રામોલ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. જો … Read More

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીને મેદાન- ગુજરાતની સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીને મેદાનમાં  છે ત્યારે ગુજરાતની સ્થાનિક સ્વરાજની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં આજે  ચોથું ઉમેદવારોનું … Read More

રાત્રી કર્ફ્યૂ જેમ લગ્નમાં હાજરી થી લઈને તમામ મુદ્દે રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે ? રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો.

4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂમાં આંશિક રાહત રાત્રીના 11 થી સવારના 6 સુધી રહેશે કફર્યૂ 15 ફેબ્રુઆરી સુધી 4 મહાનગરોમાં કર્ફ્યૂ યથાવત રહેશે અત્યાર સુધી રાત્રીના 10 થી 6 વાગ્યા સુધી … Read More

દિલ્હીમાં બ્લાસ્ટ બાદ હાઈએલર્ટ, ઇઝરાયેલે ગણાવ્યો આતંકી હુમલો : 2012ની ઘટનાની યાદ અપાવી.

29મી વર્ષગાંઠના દિવસે જ ઇઝરાયલના દૂતાવાસ નજીક બ્લાસ્ટ બ્લાસ્ટમાં 4-5 કારને નુકસાન થયું હોવાના અહેવાલ દિલ્હીમાં  આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોની હાજરીમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનો સમાપન કાર્યક્રમ ચાલી રહ્યો હતો … Read More

વીજળી -પાણી સપ્લાય કરાયો બંધ, તો ખેડૂતો માટે રાતે પાણીના ટેંકર લેઇ પહોંચ્યા ‘AAP’ના ધારાસભ્ય.

ગણતંત્ર દિવસ પર થયેલી હિંસાના એક દિવસ બાદ ગુરુવારે યોગી સરકાર તરથી રાજ્યમાં ખેડૂત પ્રદર્શનને ખતમ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના કોંડલીના ધારાસભ્ય કુલદીપ કુમાર ખેડૂત … Read More

આવતી કાલથી અન્ના હજારે આમરણ ઉપવાસ કરશે, ખેડૂતો માટેના સ્વામીનાથન રિપોર્ટના અમલની માગણી.

અન્નાને મનાવવા કેન્દ્રીય પ્રધાન રાલેગણ સિદ્ધિ જશે. નવી દિલ્હી – લશ્કરના નિવૃત્ત સૈનિક અને સામાજિક કાર્યકર અન્ના હજારે રાષ્ટ્રપિતા ગાંધીજીની પુણ્યતિથિ એટલે કે 30 જાન્યુઆરી શનિવારથી આમરણ ઉપવાસ પર ઊતરશે. … Read More

ગુજરાત – સ્થાનિક સ્વરાજ્યની ચૂટંણીને લઈને મોટા સમાચાર આ મામલે હાઈકોર્ટમાં થઈ પિટિશન.

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પંચે બહાર પાડેલા પરિપત્રને હાઈકોર્ટમાં પડકારાયો હતો. નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે જોવાની જવાબદારી તમામની હોવાની રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણીપંચના પરિપત્ર પ્રમાણે મુક્ત … Read More