Latest Blog

ગાંધીનગરના કોલવડા ડેજીગ્નેટેડ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનુ આજે અમિત શાહ કરશે લોકાર્પણ.
News

ગાંધીનગરના કોલવડા ડેજીગ્નેટેડ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનુ આજે અમિત શાહ કરશે લોકાર્પણ.

ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં આવતા કોલવડા ખાતે કોવીડ ડેજીગ્નેટેડ હોસ્પિટલ બનાવેલી છે. આ હોસ્પિટલમાં પ્રતિ મિનીટ3 300 લીટરની ક્ષમતા વાળો ઓક્સિજન પ્લાન્ટ બનાવ્યો છે. જેનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરશે. ગાંધીનગરના કોલવડા ખાતે આવેલ કોરોનાની…

કુંભ ગયેલા લોકોને ગુજરાતમાં સીધો પ્રવેશ નહીં મળે, CM રૂપાણીએ લીધો મોટો નિર્ણય.
News

કુંભ ગયેલા લોકોને ગુજરાતમાં સીધો પ્રવેશ નહીં મળે, CM રૂપાણીએ લીધો મોટો નિર્ણય.

ભારતમાં એક બાજુ કોરોના વાયરસનો કહેર યથાવત છે અને આ ઘાતક વાયરસના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. બીજી…

અમદાવાદ ન્યુ કલોથ માર્કેટમાં ડોનેટ બ્લડ પ્લાઝમાનું આયોજન કરવામાં આવ્યું !
News

અમદાવાદ ન્યુ કલોથ માર્કેટમાં ડોનેટ બ્લડ પ્લાઝમાનું આયોજન કરવામાં આવ્યું !

ગુજરાત ગીતા ન્યુઝ :- અમદાવાદ, તા - 17/04/2021ના રોજ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા " પ્લાઝમા ડોનેશન ડ્રાઈવ " નું આયોજન કરવામાં આવ્યું . હાલ ની કોરોના ની મહામારી ને જોતા ન્યુ કોલોથ માર્કેટ…

CM રૂપાણીએ CT સ્કૅનને લઈને કરી મોટી જાહેરાત, આખા રાજ્યમાં લાગુ.
News

CM રૂપાણીએ CT સ્કૅનને લઈને કરી મોટી જાહેરાત, આખા રાજ્યમાં લાગુ.

★ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓ માટે લીધો નિર્ણયસીટી સ્કેન, HRCT, THORAXના પરિક્ષણનો મહત્તમ ભાવ રૂ. 3,000 નક્કી કર્યો.ડાયગ્નોસ્ટિક સેન્ટર કે લેબોરેટરી વધુ ભાવ લેશે તો કાર્યવાહી થશે !! ગુજરાતમાં CM રૂપાણી દ્વારા મહત્વની જાહેરાત કરાઈ છે.…

અમિત ચવાડ દ્વારા એ ગુજરાત માં વધતા કોરોના મુદ્દે બેઠક !  અમે સરકારની સાથે છીએ, મદદ કરવા તૈયાર ?
News

અમિત ચવાડ દ્વારા એ ગુજરાત માં વધતા કોરોના મુદ્દે બેઠક ! અમે સરકારની સાથે છીએ, મદદ કરવા તૈયાર ?

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ એવુ નિવેદન પણ આપ્યું હતુ કે, ગુજરાત સરકારની અણઆવતનો ભોગ રાજ્ય બની રહ્યું છે, હોસ્પિટલમાં બેડ નથી અને ઓક્સિજનનો અભાવ છે, એક વર્ષ બાદ પણ સરકારે કંઈ કર્યુ નથી.  …

નરોડા સહિતના વિસ્તારોમાં RT-PCR કેન્દ્રો વધારવા માંગ.
News

નરોડા સહિતના વિસ્તારોમાં RT-PCR કેન્દ્રો વધારવા માંગ.

- નરોડા વિધાનસભા વિસ્તારમાં ફક્ત એક જ કેન્દ્ર છે- ગરીબ-મધ્યમવર્ગ માટે મ્યુનિ.તંત્ર દ્વારા ટેસ્ટિંગની સુવિધા વધારવા લોકમાંગ નરોડા વિધાનસભા ક્ષેત્રમાં ફક્ત નરોડા એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે ગણપતી મંદિરની સામે અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોનાના કેસમાં આરટીપીસીઆર…

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક!! કાર્યવાહીને બદલે છાવરી રહી છે પોલીસ.
News

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક!! કાર્યવાહીને બદલે છાવરી રહી છે પોલીસ.

સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મી પણ વ્યાજખોરોને સપોર્ટ કરી રહ્યા હોવાનો આરોપ. ગુજરાત ગીતા ન્યૂઝ :- સરદારનગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ કુબેરનગરમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરોનો આતંક વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હાલની…

વધતા જતાં કોરોના કેસને લઈને રેલવે વિભાગ આવ્યું હરકતમાં, સેનેટાઈઝ અને ફોગીંગની કામગીરી એજન્સીને સોપાઈ.
News

વધતા જતાં કોરોના કેસને લઈને રેલવે વિભાગ આવ્યું હરકતમાં, સેનેટાઈઝ અને ફોગીંગની કામગીરી એજન્સીને સોપાઈ.

રાજ્યમાં આજે કોરોનાના કેસ ઓલટાઈમ હાઈ 8 હજાર ઉપર કેસ નોંધાયા છે. તેમજ મરણનો આંકડો પણ હાઈટાઈમ નોંધાયો છે. જેને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ પ્રયાસ કરી રહ્યું છે.રાજ્યમાં આજે…

રિપબ્લકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) દ્રારા 14 મી એપ્રિલે ડૉ.બાબા સાહેબ ની 130 મી જન્મજયંતિની ઉજવણી !
News

રિપબ્લકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) દ્રારા 14 મી એપ્રિલે ડૉ.બાબા સાહેબ ની 130 મી જન્મજયંતિની ઉજવણી !

.અમદાવાદ .કુબેરનગર વોડ -(રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા. (આઠવલે). અમદાવાદ - રિપબ્લકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) દ્રારા 14 મી એપ્રિલે ડૉ.બાબા સાહેબ ની 130 મી જન્મજયંતિની ઉજવણી ભીમપ્રસાદ તરિકે પુલાવ વહેચી કરવામા આવેલ.કુબેરનગર ના એફ વોર્ડ…

વાડજ વિસ્તારમાં થયેલી યુવકની હત્યાનો વિડીયો થયો વાયરલ, છેડતીનો આરોપ લગાવી સગીરાના પરિવારજનોએ માર્યો હતો માર !
Uncategorized

વાડજ વિસ્તારમાં થયેલી યુવકની હત્યાનો વિડીયો થયો વાયરલ, છેડતીનો આરોપ લગાવી સગીરાના પરિવારજનોએ માર્યો હતો માર !

બેલ્ટ તેમજ ગડદા પાટુંનો બેરહેમીથી માર મારતા યુવકનું મોત અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા થયેલી યુવકની હત્યાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં એક સગીરા સહિત મહિલાઓ તેમજ શખ્સો મૃતક યુવકને બેલ્ટ અને ઢીકાપાટુનો…

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ ઑઢવ માં જે મહારેલી આયોજીત કારવાવની હતી તે કોરોના ને કારણે મોકૂફ રખવામ આવી છે!
News

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ ઑઢવ માં જે મહારેલી આયોજીત કારવાવની હતી તે કોરોના ને કારણે મોકૂફ રખવામ આવી છે!

અમદાવાદ ના ઑઢવ શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ રાષ્ટ્રીય અઘ્યક્ષ માં આપ સહુ દેશ વાશિયો ને જણાવવાનું કે સતત પાંચ વર્ષ થી હર વર્ષ ૧૯ ફેબુઆરી નાં રોજ શ્રી શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ના…

શ્રી મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈન મહાકાલ મંદિર પરિસરમાં હોળીકા દહનની પ્રથમ દિવ્ય દર્શન.
News

શ્રી મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈન મહાકાલ મંદિર પરિસરમાં હોળીકા દહનની પ્રથમ દિવ્ય દર્શન.

રવિવારે ફાલ્ગુન પૂર્ણિમા પર હોળીકાની પૂજા કરવામાં આવે છે.તે પછી સાંજે 7.40 વાગ્યે જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં, સાંજે આરતી બાદ પુજારી હોલીકાની પૂજા કરી. હોળી કા દહન કરે છે. શહેરમાં પરંપરાગત સ્થળોએ હોળી બનાવવામાં આવે છે.…

અમદાવાદ  નરોડા વિસ્તારમાંથી  પોલીસે  દેહવેપારના રેકેટનો પર્દાફાશ કર્યો ! 2 લોકો ની ધરપકડ નીલકંઠ પેરેડાઈઝ કોમ્પ્લેક્સ ના ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નંબર 22.
Uncategorized

અમદાવાદ નરોડા વિસ્તારમાંથી પોલીસે દેહવેપારના રેકેટનો પર્દાફાશ કર્યો ! 2 લોકો ની ધરપકડ નીલકંઠ પેરેડાઈઝ કોમ્પ્લેક્સ ના ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નંબર 22.

રાજ્યા ના  કેટલાય શહેરોમાં સ્પા ચાલી રહ્યા છે, પરંતુ કેટલાક સ્પામાં મસાજના ઓઠા હેઠળ દેહવ્યાપારનો વ્યવસાય ચલાવવામાં આવતા હોવાનું કેટલીયવાર સામે આવી ચુક્યું છે, આવા જ વધુ એક સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પોલીસે પર્દાફાશ કર્યો…

મેઘાણીનગર વિસ્તારમાં ચાકુ વડે હુમલાની બીજી ઘટનાઓ સામે આવી!
News

મેઘાણીનગર વિસ્તારમાં ચાકુ વડે હુમલાની બીજી ઘટનાઓ સામે આવી!

અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં છરી વડે હુમલાની બે ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે. જેમાં એક મોત ના મોહ માં એટલેકે ખુબજ સિરિયસ છે  જ્યારે બીજી ઘટનામાં બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જુની અદાવત…

સરેઆમ બે યુવકો પર ચાકુ વડે હુમલો કરી હત્યા કરવાની કરી કોશિશ ! મેઘણીનગર
News

સરેઆમ બે યુવકો પર ચાકુ વડે હુમલો કરી હત્યા કરવાની કરી કોશિશ ! મેઘણીનગર

અમદાવાદ મેઘાણીનગર વિસ્તારમાં ગુંડાગર્દી ફરીથી વધી ગઈ છે. જ્યારથી કોંગ્રેસના ઉમેદવારો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતીને આવ્યા ત્યારથી મેધાણીનગર સ્લામ વિસ્તાર ગુંડાઓ બેફામ બની ગયા હોય તેમ જાહેરમાં તલવાર અને છરીઓ વડે હુમલાઓ કરી રહ્યા છે.…

અમદાવાદ-કૃષ્ણનગરમાં અસામાજિક તત્વોનો આતંક, જ્વેલર્સની દુકાનમાં કરી તોડફોડ !
News

અમદાવાદ-કૃષ્ણનગરમાં અસામાજિક તત્વોનો આતંક, જ્વેલર્સની દુકાનમાં કરી તોડફોડ !

અમદાવાદના કૃષ્ણનગર ચાર રસ્તા પાસે  અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. અં કૃષ્ણનગર ચાર પાસે આવેલા જ્વેલર્સમાં ની દુકાન માં  કેટલાક અસામાજિક તત્વો લાકડી અને અન્ય હથિયાર લઈને ઘૂસ્યા હતા. અને આડેધડ તોડફોટ કરી હતી. જોકે, આ…

બાપુનગર PSIએ ચોરને છોડી ફરિયાદીને કહ્યું, ચોર-બૂટલેગરોને પકડીશું તો અમારું કોણ પૂરું કરશે, ઉચ્ચ અધિકારીઓ સુધી હપતા જાય છે?
News

બાપુનગર PSIએ ચોરને છોડી ફરિયાદીને કહ્યું, ચોર-બૂટલેગરોને પકડીશું તો અમારું કોણ પૂરું કરશે, ઉચ્ચ અધિકારીઓ સુધી હપતા જાય છે?

શહેર પોલીસ ગમે તેટલી સારી કામગીરી કરે દારૂના અડ્ડાઓ ઉપર દરોડા પાડે કે પછી ગુન્હેગારોને પકડે પરંતુ કાયદેસરની કાર્યવાહી કરવા પાછળ રહી જતી હતી કારણકે સમગ્ર વહીવટ વહીવટદારો દ્વારા કરવામાં આવતો પરિણામે ઈમાનદાર પોલીસ કર્મી…

હનીટ્રેપ મામલે પોલીસની સંડોવણી, મહિલા ક્રાઇમબ્રાંચના PSIએ સેટલમેન્ટ માટે ફરિયાદી સાથે કરી સાંઠગાંઠ.
News

હનીટ્રેપ મામલે પોલીસની સંડોવણી, મહિલા ક્રાઇમબ્રાંચના PSIએ સેટલમેન્ટ માટે ફરિયાદી સાથે કરી સાંઠગાંઠ.

એક વખત ફરીથી હનીટ્રેપનો મામલો સામે આવ્યો ? એક વેપારીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં આપી લેખિત અરજી ! મહિલા ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ હોવાના કારણે અરજીનો આજ સુધી કોઈ નિકાલ નહીં ?છેલ્લા કેટલાક દિવસથી પૂર્વ મહિલા ક્રાઇમ…

જિજ્ઞેશ મેવાણીની અટકાયત, અમરાભાઈ બોરિચાની કથિત હત્યાનો મામલો શું છે !સરકાર થી માંગ્યો જવાબ?
News

જિજ્ઞેશ મેવાણીની અટકાયત, અમરાભાઈ બોરિચાની કથિત હત્યાનો મામલો શું છે !સરકાર થી માંગ્યો જવાબ?

દલિત કાર્યકર અમરાભાઈ બોરિચાની કથિત હત્યામાં આરોપી પીએસઆઈની ધરપકડ ન થતાં વિરોધપ્રદર્શન કરી રહેલા વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે. જિજ્ઞેશ મેવાણીએ સવારે ફેસબુક પર પોસ્ટ મૂકીને દાવો કર્યો હતો કે ગુજરાત…

અમદાવાદઃ વેપારીઓ પાસે રૂપિયા ખંખેરતા ઉન્નતી, વકીલ અને “પોલીસ કર્મચારી ઝડપાયા’?
News

અમદાવાદઃ વેપારીઓ પાસે રૂપિયા ખંખેરતા ઉન્નતી, વકીલ અને “પોલીસ કર્મચારી ઝડપાયા’?

ગેંગનો માસ્ટર માઈન્ડ છે ડિસમિસ પોલીસ કર્મચારી જીતેન્દ્ર મોદી અને તેની સાથે અન્ય આરોપી બિપિન પરમાર જે વકીલ છે અને ઉન્નતી રાજપૂત આ તમામ લોકો અન્ય સાગરીતો સાથે મળી 50થી 60 વર્ષના વેપારીઓને પોતાનો ટાર્ગેટ…

બાપુનગર અતિથી હોટલમાં હત્યાનો બનાવ .પત્નીની હત્યા કર્યા બાદ પતિએ કર્યો આપઘાતનો પ્રયાસ ?
News

બાપુનગર અતિથી હોટલમાં હત્યાનો બનાવ .પત્નીની હત્યા કર્યા બાદ પતિએ કર્યો આપઘાતનો પ્રયાસ ?

અમદાવાદ શહેરના હાટકેશ્વર- અજીત મિલ રોડ પર આવેલી હોટલ અતિથિમાં હત્યા અને આપ ઘાતની ઘટના બની છે. પતિએ પત્નીની ઘાતકી હત્યા કર્યા બાદ પોતાની જાતે ગળાના ભાગે છરી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હત્યાની ઘટનાની…

રંગોથી હોળી રમવા પર મંજૂરી નહિ, માત્ર હોળી દહનને જ પરવાનગી- નીતિન પટેલ.
News

રંગોથી હોળી રમવા પર મંજૂરી નહિ, માત્ર હોળી દહનને જ પરવાનગી- નીતિન પટેલ.

.  .ગુજરાતમાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને, રાજ્ય સરકારે હોળી ધૂળેટી રંગથી રમવા સામે મનાઈ ફરમાવી છે. નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલે આજે આ અંગે જણાવ્યુ કે, ધાર્મિક માન્યતા મુજબ હોળી પ્રગટાવવા દેવાશે. પરંતુ એક…

અમદાવાદ-AMTS-BRTS બંધ થતા “દાદાગીરી’ રીક્ષા ચાલકો વધુ ભાડું વસૂલે છે ? જેન કારણે પોલીસ દ્વારા  હેલ્પલાઇન નંબર !
News

અમદાવાદ-AMTS-BRTS બંધ થતા “દાદાગીરી’ રીક્ષા ચાલકો વધુ ભાડું વસૂલે છે ? જેન કારણે પોલીસ દ્વારા હેલ્પલાઇન નંબર !

પૂર્વ વિસ્તારોમાં રીક્ષા ચાલક ની દાદાગીરી ત્રણ ગણો ભાંડો લેતા દેખાય ! કોરોના મહામારીને કારણે દિવસેને દિવસે પરિસ્થિતિ વકરતી જ જાય છે. કોરોનાના સંક્રમણને એક વર્ષ થઇ ગયું તો પણ વાયરસ જવાનું નામ નથી લેતો.…

અમદાવાદ ના વટવા GIDC મા પ્લાસ્ટિક એકમ લાગેલ આગ મા અનેક ધડાકા ઓ સાથે સમગ્ર વિસ્તાર ધૂજી ઉઠ્યો ?
News

અમદાવાદ ના વટવા GIDC મા પ્લાસ્ટિક એકમ લાગેલ આગ મા અનેક ધડાકા ઓ સાથે સમગ્ર વિસ્તાર ધૂજી ઉઠ્યો ?

કેમિકલ હોવા ની આશંકા ઓ સાથે આગ ની સાથે ઉચે સુધી ઉછળી ઉછળી ને બ્લાસ્ટ થઈ રહ્યા હોવા નું સ્થાનિકો એ જણાવ્યુ.? અમદાવાદની વટવા GIDCના ફેઝ-4માં ભીષણ આગની ઘટના સામે આવી છે. મૃદુલ પ્રિન્ટિંગ ફેક્ટરીમાં આગ લાગતા…

મેઘાણીનગર વિસ્તારમાં ગુંડાઓ બેફામ, અદાવત રાખી શખ્સ પર કર્યો તલવાર વડે હુમલો !
News

મેઘાણીનગર વિસ્તારમાં ગુંડાઓ બેફામ, અદાવત રાખી શખ્સ પર કર્યો તલવાર વડે હુમલો !

તલવાર વડે હુમલો કર્યા બાદ સોનાની ચેન લૂંટી, મહિલા સહિત ચાર સામે ફરિયાદ. રાકેશ યાદવ :- અમદાવાદ શહેરમાં ગુંડાગર્દી બેફામ બની છે. પોલીસનો કોઇ પણ પ્રકારનો ડર ના હોય તેમ બેખૌફ બદમાશો ખુલ્લેઆમ મારા મારી,…

“નેતા હેના વોટ હૈ નિયત મેં સબ ખોટ હૈ” સસ્પેન્ડ થયેલા નેતાને 24 દિવસમાં પ્રમોશન સાથે રાષ્ટ્રીય જવાબદારી મળી.
News

“નેતા હેના વોટ હૈ નિયત મેં સબ ખોટ હૈ” સસ્પેન્ડ થયેલા નેતાને 24 દિવસમાં પ્રમોશન સાથે રાષ્ટ્રીય જવાબદારી મળી.

ચાંદખેડા વોર્ડના કાર્યકારી પ્રમુખ સુનિલ પટેલ ને અમદાવાદ કોર્પોરેશન ની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ કામગીરી કરવા બદલ અમદાવાદ શહેર પ્રમુખ શંશિકાત પટેલે પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. અમદાવાદ: ફરી એકવાર કૉંગ્રેસ પાર્ટ દિશા વિહીન…

અમદાવાદ ના કૃષ્ણનગર પોલીસ ની હાદ માં  ઇંગ્લિશ દારૂનો જથ્થો અને જુગારધામ ઝડપી પાડ્યું !
News

અમદાવાદ ના કૃષ્ણનગર પોલીસ ની હાદ માં ઇંગ્લિશ દારૂનો જથ્થો અને જુગારધામ ઝડપી પાડ્યું !

અમદાવાદનાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાહેબ અને સેક્ટર-2 ગૌતમ પરમાર સાહેબની સૂચના અને ઝોન 4 ડીસીપી શ્રી રાજેશ ઘઢીયા તેમજ જી ડિવિઝનના એસીપી શ્રી એ. એમ. દેસાઈના માર્ગદર્શન હેઠળ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એ. જે…

ગુજરાત 31 માર્ચ સુધી રાતના 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ, 10 વાગ્યા બાદ ચારેય શહેરમાં ST પણ નહીં પ્રવેશે.
News

ગુજરાત 31 માર્ચ સુધી રાતના 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ, 10 વાગ્યા બાદ ચારેય શહેરમાં ST પણ નહીં પ્રવેશે.

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021થી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.રાત્રિ કર્ફ્યૂની…

અમદાવાદ ના ઉત્તર ઝોન ની હાદ ના કુબેરનગર વોડ માં એસ્ટેટ વિભાગ ના TDO ની ગેરકાયદેસર બાંધકામ માં મીઠી નજર ?.
News

અમદાવાદ ના ઉત્તર ઝોન ની હાદ ના કુબેરનગર વોડ માં એસ્ટેટ વિભાગ ના TDO ની ગેરકાયદેસર બાંધકામ માં મીઠી નજર ?.

ઉત્તર ઝોન ના કુબેરનગર વિસ્તાર માં લોક ડાઉન પછી TDO ઓફીસ વીજય પટેલ અને ડેપ્યુટી. કમિશન સહિત ના અધિકારી ઓ ગેરકાયદેસર બાંધકામો ને હરિ જંડી આપી દીધી હોય તેવો દેખાય છે.હાલ માં કુબેરનગર બાગ્લાએરિયા વિસ્તારમાં…

બે નંબરના ખાતરમાં ખેડા માં આણંદ ૫૦ લાખના તોડની ની સાચી હકીકત !
News

બે નંબરના ખાતરમાં ખેડા માં આણંદ ૫૦ લાખના તોડની ની સાચી હકીકત !

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના કંસારી ગામે એક ફેક્ટરીમાં ખાતરમાં ભેળસેળ કરાતી હોવાની શંકાએ દરોડો પાડવામાં આવ્યો હતો. રેડની કામગીરી અમદાવાર રેન્જ આઈજીની આર.આર. સેલે કરી હતી. જોકે, આ કેસમાં કોઈ આરોપી પકડાયો હોવાનું રેકોર્ડ પર…

બાપુનગર વિસ્તારમાં પરણિતા પર સાસરિયાઓનો ત્રાસ પતિને છોડી દેવા મહિલાને આપી જાનથી મારી નાખવાની ધમકી !
Live

બાપુનગર વિસ્તારમાં પરણિતા પર સાસરિયાઓનો ત્રાસ પતિને છોડી દેવા મહિલાને આપી જાનથી મારી નાખવાની ધમકી !

અમારે સાથે રહેવું હોય તો તારા બાપાના ઘરેથી કરીયાવર લઇને આવ કહી ત્રાસ આપતા. અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી મહિલાએ સાસરિયા દ્વારા દહેજને લઇ શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી છે. સાસુ, જેઠ, નણંદ…

મહાશિવરાત્રીની અનોખી ઉજવણી! દારૂના અડ્ડા ઉપર જનતા રેડ !
Uncategorized

મહાશિવરાત્રીની અનોખી ઉજવણી! દારૂના અડ્ડા ઉપર જનતા રેડ !

ગાંધી ના ગુજરાત મા  દેશી દારૂ ના અડ્ડાઓ અમદાવાદ: રાજયમાં ભલે નશાબંધીની વાતો થતી હોય. પણ હવે ગાંધીના ગુજરાતમાં નશાબંધી માત્ર કાગળો ઉપર રહી ગઈ છે. તેનો તાજો મામલો અમદાવાદ શહેરમાં બહાર આવ્યો છે. રાજ્યની ઓળખ…

ગાંધી આશ્રમથી મોદી રવાના, કોંગ્રેસની દાંડીકૂચમાં હિંસા, મહિલા આગેવાનો-કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ..
News

ગાંધી આશ્રમથી મોદી રવાના, કોંગ્રેસની દાંડીકૂચમાં હિંસા, મહિલા આગેવાનો-કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ..

આઝાદીનો અમૃત મહોત્સવ અને દાંડીયાત્રાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી અમદાવાદ આવ્યા હતા. દાંડીયાત્રાને ફ્લેગ ઓફ કરાવ્યા બાદ પીએમ મોદી દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. ત્યાર બાદ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દાંડીયાત્રા કાઢવા…

વર્ષોથી ચાલતી વહિવટદાર સિસ્ટમને કોઈ અટકાવી શક્યું નથી જેના કારણે ઈમાનદાર પોલીસ અધિકારીઓને સહન કરવું પડે છે –  પણ હવે નહિ ?
News

વર્ષોથી ચાલતી વહિવટદાર સિસ્ટમને કોઈ અટકાવી શક્યું નથી જેના કારણે ઈમાનદાર પોલીસ અધિકારીઓને સહન કરવું પડે છે – પણ હવે નહિ ?

અમદાવાદ 5 કહેવાતા તેવા વહીવટદાર ની અન્ય જિલ્લા ઓ માં બદલી . અમદાવાદ માં વહીવટદારો ના ત્રાસ ના કારણે અન્ય પોલીસ કર્મી ઓનું મોરલ ડાઉન થાતું હોવાથી સેક્ટર 1 માં રીડર શાખા માં કામ કરતા…

વીરા ભગતની ચાલીમાં રહેતા મેયર કિરીટ પરમારનું ઘર જોઈને કહેશો કે, અમદાવાદ શહેરને મળ્યા કોમન મેન.
News

વીરા ભગતની ચાલીમાં રહેતા મેયર કિરીટ પરમારનું ઘર જોઈને કહેશો કે, અમદાવાદ શહેરને મળ્યા કોમન મેન.

અમદાવાદ મેયર- કિરીટભાઈ પરમાર અમદાવાદને વધુ એક કોમન મેન મેયર તરીકે મળ્યા છે. કાનાજી ઠાકોર બાદ અમદાવાદને બીજા કોમન મેન મેયર તરીકે મળ્યા છે. આજે નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી કરવામાં આવી છે. કિરીટ પરમાર અતિ…

અમદાવાદના ભાજપના MLAની દાદાગીરી; હાથ ખેંચી પોલીસકર્મીને કહ્યું-સસ્પેન્ડ થશો, ક્યાં જતાં રહેશો ખબર નહિં પડે !
News

અમદાવાદના ભાજપના MLAની દાદાગીરી; હાથ ખેંચી પોલીસકર્મીને કહ્યું-સસ્પેન્ડ થશો, ક્યાં જતાં રહેશો ખબર નહિં પડે !

https://youtu.be/IPkgt7vvN98 પ્રદીપ પરમાર એ પોલીસ કર્મી નેસસ્પેન્ડ કરવાની આપી ધમકી. અમદાવાદના અસારવાના ભાજપના ધારાસભ્ય પ્રદિપ પરમારની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. ધારાસભ્ય પ્રદિપ પરમાર શાહીબાગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા…

અમદાવાદ ના નારણપુરામાં યુવકના મોત બાદ પરિવારનો હોબાળો, કન્સ્ટ્રકશન સાઈટ પર થયું મૃત્યુ.
News

અમદાવાદ ના નારણપુરામાં યુવકના મોત બાદ પરિવારનો હોબાળો, કન્સ્ટ્રકશન સાઈટ પર થયું મૃત્યુ.

પંકજ પરમાર નામના યુવકનું કન્સ્ટ્રકશનની એક સાઈટ પર મૃત્યુ થયું હતું. આક્ષેપ એવા છે કે, કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે મૃત્યુ થયું છે. અમદાવાદના નારણપુરામાં યુવકના મોત બાદ પરિવારે હોબાળો મચાવ્યો હતો. પંકજ પરમાર નામના યુવકનું મૃત્યુ…

અમદાવાદ ના મેધાણીનગર માં પી.આઈ. ના ત્રણ વહીવટી દારો થી વિસ્તાર ના લોકો હેરાન પરેશાન ?.
News

અમદાવાદ ના મેધાણીનગર માં પી.આઈ. ના ત્રણ વહીવટી દારો થી વિસ્તાર ના લોકો હેરાન પરેશાન ?.

સમગ્ર મેઘાણીનગર વિસ્તારોમાં દેશી-અંગ્રેજી વરલી'મટકા નો બજાર ખુલ્લે આમ. અમદાવાદ મેઘાણીનગર માં મદ્રાસી ની ચાલી ની અંદર સુનિલ અને પારો નામ ના લિસ્ટેડ બુટલેગર દ્વારા ખુલ્લેઆમ દારૂ બંધી ની ધજાગરા ઉડતો કિસસો ઓ ચાલી માં…

અમદાવાદ સરદારનગર ના કુબેરનગર ચોકી પર ફરજ બજાવત પી.એસ.આઈ. મોથા લિયા પર ગંભીર આરોપ ? ૩ લાખ ની માંગી લાંચનો આક્ષેપ.
News

અમદાવાદ સરદારનગર ના કુબેરનગર ચોકી પર ફરજ બજાવત પી.એસ.આઈ. મોથા લિયા પર ગંભીર આરોપ ? ૩ લાખ ની માંગી લાંચનો આક્ષેપ.

પી.એસ.આઈ. મુથાલિયા. અમદાવાદ ના સરદારનગર વિસ્તાર ની અંદર આવેલો કુબેરનગર પાટિયા જ્યાં  દેશી-અંગ્રેજી દારૂ નો હોટસ્પોર્ટ કહેવામાં આવે છે.જેમાં સરદારનગર પોલીસ ના કેટલાક ભ્રષ્ટાચારી પોલીસ કર્મીઓ પોતાન સ્વાર્થ ખાતર નિર્દોષ લોકો ને ખોટી રીતે કાયદકીયા…

31 જિલ્લા પંચાયતોની ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં તમામ પંચાયતોમાં ભાજપનો (BJP) વિજય થયો છે અને કોંગ્રેસ (Congress) દ્વારા એક પણ પંચાયતમાં ખાતુ ન ખોલાવતા કાrari હારનો સામનો કરવો પડ્યો છે.
News

31 જિલ્લા પંચાયતોની ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં તમામ પંચાયતોમાં ભાજપનો (BJP) વિજય થયો છે અને કોંગ્રેસ (Congress) દ્વારા એક પણ પંચાયતમાં ખાતુ ન ખોલાવતા કાrari હારનો સામનો કરવો પડ્યો છે.

ગુજરાતમાં જિલ્લા પંચાયત તાલુકા પંચ.અને નગરપાલિકાની (Municipality) ચૂંટણીના પરિણામ (Election Results) જાહેર થઈ ગયા છે. સવારે 9 વાગ્યાથી મત ગણતરી શરૂ કરવામાં આવી હતી. જો કે, ગુજરાતની 31 જિલ્લા પંચાયતોની ચૂંટણી પરિણામ (District Panchayat Election…

કુબેરનગર ITI ટર્નિંગ  ઇન્ડિકેમ્પ પાસે સ્થાનિક પોલીસ અને લોકો વચ્ચે બોલાચાલી, પોલીસકર્મીઓ દારૂ પી અને ડયુટી કરે છે -નરોડા વિધાનસભા MLA બલરામ થાવાણી .
News

કુબેરનગર ITI ટર્નિંગ ઇન્ડિકેમ્પ પાસે સ્થાનિક પોલીસ અને લોકો વચ્ચે બોલાચાલી, પોલીસકર્મીઓ દારૂ પી અને ડયુટી કરે છે -નરોડા વિધાનસભા MLA બલરામ થાવાણી .

https://youtu.be/fWNRFL3GaYo અમદાવાદ શહેરમાં ચૂંટણી પુરી થતાંની સાથે જ પોલીસ હવે ટ્રાફિક નિયમ અને માસ્કના નામે દંડની કાર્યવાહી ફરી શરૂ કરી દીધી છે. આજે સવારે કુબેરનગરથી નોબલનગર સાંઈબાબા મંદિર રોડ પર ટ્રાફિક પોલીસની દંડ અને ખોટી…

અમદાવાદ કુબેરનગર વોડ માં January 11-2021 ના દિવસે એસ્ટેટ વિભાગ દ્વારા ડેમોલેશન કરેલો ગેરકાયદેસર બાંધકામો ને તોડી નાખ્યા હતા તો હવે તેની મંજૂરી AMC એસ્ટેટ વિભાગ ના TDO દ્વારા કેવી રીતે આપવામાં આવી ? લોક ચર્ચા ઉત્તર ઝોન.
News

અમદાવાદ કુબેરનગર વોડ માં January 11-2021 ના દિવસે એસ્ટેટ વિભાગ દ્વારા ડેમોલેશન કરેલો ગેરકાયદેસર બાંધકામો ને તોડી નાખ્યા હતા તો હવે તેની મંજૂરી AMC એસ્ટેટ વિભાગ ના TDO દ્વારા કેવી રીતે આપવામાં આવી ? લોક ચર્ચા ઉત્તર ઝોન.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા  કુબેરનગર વોર્ડમાં ગેરકાયદે બનાવેલી દુકાનને તોડી પાડી હતી. ગેરકાયદે બાધકામ સામે એસ્ટેટ વિભાગે નોટિસ તેમજ અનેક સૂચનાઓ આપી હતી. તેમાં છતાં બાંધકામ ચાલુ રહેતા ફરી એકવાર નોટિસ ફટકારી સીલ…

સુરતમાં અરવિંદ કેજરીવાલે દિલ્હી મોડલ વિશે ચર્ચા કરતા કહ્યું કે, 10 લાખ લોકોને અમે દિલ્લીમાં નોકરી આપી, પરંતુ ભાજપે અત્યાર સુધી કેટલાને રોજગારી આપી.
News

સુરતમાં અરવિંદ કેજરીવાલે દિલ્હી મોડલ વિશે ચર્ચા કરતા કહ્યું કે, 10 લાખ લોકોને અમે દિલ્લીમાં નોકરી આપી, પરંતુ ભાજપે અત્યાર સુધી કેટલાને રોજગારી આપી.

સુરત માં અરવિંદ કેજરીવાલ. સુરતમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર જીત બાદ અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી પહોંચ્યા. જ્યાં સુરતમાં તેની જનસભા અને રેલીનું આયોજન કરાયું હતું. જનસભા દરમિયાન CM કેજરીવાલનું સંબોધન હતું કે, અમારા કોર્પોરેટરો…

અમદાવાદ ના કુબેરનગર વોડ 14 ના પરાજિત થયેલા ભાજપ ના ઉમેદવાર ગીતાબેન ચાવડા નો વિજય થયો.
News

અમદાવાદ ના કુબેરનગર વોડ 14 ના પરાજિત થયેલા ભાજપ ના ઉમેદવાર ગીતાબેન ચાવડા નો વિજય થયો.

"ભાજપના ઉમેદવાર ગીતા બેન ચાવડા...કુબેરનગર વોડ-14.વિજેતા જાહેર થયા .." અમદાવાદ ના સ્થાનિક સ્વરાજ ના ચુનાવ માં કુબેર નગર વોર્ડ નંબર 14 ના જગદીશ મોહનાણી જે  કોંગ્રેસપાર્ટી થી ઉમેદવારી નોંધાવી હતી .તેમને ઓછા વોટ હુવાથી હાર…

ગુજરાત સ્થાનિક સ્વરાજ- સુરત પાલિકામાં AAPને મળેલી જીતથી અરવિંદ કેજરીવાલ ખુશ, ગુજરાતીઓનો આભાર માની કહ્યું, સ્વચ્છ રાજનીતિની લોકોએ સ્વિકારી.
News

ગુજરાત સ્થાનિક સ્વરાજ- સુરત પાલિકામાં AAPને મળેલી જીતથી અરવિંદ કેજરીવાલ ખુશ, ગુજરાતીઓનો આભાર માની કહ્યું, સ્વચ્છ રાજનીતિની લોકોએ સ્વિકારી.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી ભવ્ય સફળતા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતની જનતાનો આભાર માન્યો છે. ગુજરાતીમાં જ અરવિંદ કેજરીવાલે " ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર" એવું કહીને દિલ જીતવાનો પ્રયાસ કર્યો…

અમદાવાદ કુબેરનગર વોર્ડમાં BJP ના ગઢ માં ફરયુ  પંજો 20 વર્ષનો તૂટોયુ રેકોર્ડ -કોંગ્રેસનો વિજય શંખ.
News

અમદાવાદ કુબેરનગર વોર્ડમાં BJP ના ગઢ માં ફરયુ પંજો 20 વર્ષનો તૂટોયુ રેકોર્ડ -કોંગ્રેસનો વિજય શંખ.

લોકડાઉન માં 1 પેસેન્જરો થી 300 ની જગ્યા 1000 રૂપિયા લેતા ઉમેદવાર ? જનતા એ ધર વાપસી કર્યું ! અમદાવાદ : ગુજરાતની છ મહાનગર પાલિકામાં ભાજપે શાનદાર જીત મેળવી છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડા સાફ…

કોરોના ની ફરી એન્ટ્રી – નેતાઓની રેલી પ્રચારના પાપે વકર્યું કોરોનાનું સંક્રમણ,
News

કોરોના ની ફરી એન્ટ્રી – નેતાઓની રેલી પ્રચારના પાપે વકર્યું કોરોનાનું સંક્રમણ,

ચૂંટણી તંબુ ગયા અને કોરોના ટેસ્ટિંગના તંબુ તણાયા! મહાનગરોમાં કોરોના વધવાની દહેશત. અમદાવાદમાં ફરી કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદના ખોખરા અને શીલજના ત્રણ વિસ્તારોનો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.અમદાવાદઃ અંકુશમાં આવ્યા…

કુબેરનગર વોડ ના BJP ના ઉમેદવાર પવન શર્મા એ હાર ના ડર થી ભાર્ગવ રોડ પર આવેલી ભગવતી સ્કૂલ પાસે કોંગ્રેસના કાર્યકર્તા સાથે  હોબાળો કર્યો ?
News

કુબેરનગર વોડ ના BJP ના ઉમેદવાર પવન શર્મા એ હાર ના ડર થી ભાર્ગવ રોડ પર આવેલી ભગવતી સ્કૂલ પાસે કોંગ્રેસના કાર્યકર્તા સાથે હોબાળો કર્યો ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી શહેરીજનો મતદાન બૂથ પર લાઈન લગાવીને ઉભેલા જોવા મળી રહી હતી.…

ભાજપ-કોંગ્રેસની ની જેમ  ભારતીય જનતા પરિષદે મહારેલીનું કર્યુ આયોજન.
News

ભાજપ-કોંગ્રેસની ની જેમ ભારતીય જનતા પરિષદે મહારેલીનું કર્યુ આયોજન.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચારે તરફ તમામ પક્ષો દ્વારા જીત માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરનાં સરદારનગર વિસ્તારમાં ભારતીય જનતા પરિષદ દ્વારા કાર અને બાઇક સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે…

અમદાવાદ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં થયેલા હનીટેપ કાંડ ની તપાસ માં ACP મીની જોસેફ પોલીસ ના અધિકારી અને બચાવી ને ભીનું સાંકેલાવાની કોશિશ ? તથા  ફરિયાદીઓને  માઈન્ડ વોશ કરી તપાસ માં નવો વળાંક  લવાની કોશિશ ? સૂત્રો મારફતે
News

અમદાવાદ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં થયેલા હનીટેપ કાંડ ની તપાસ માં ACP મીની જોસેફ પોલીસ ના અધિકારી અને બચાવી ને ભીનું સાંકેલાવાની કોશિશ ? તથા ફરિયાદીઓને માઈન્ડ વોશ કરી તપાસ માં નવો વળાંક લવાની કોશિશ ? સૂત્રો મારફતે

અમદાવાદ ના પૂર્વ મહિલા ક્રાઇમ પોલીસ સ્ટેશન શાહીબાગ ખાતે  થયેલા ખાખી ના  (લાંચ) તોડકાંડ ની  તાપસ માં  નાવ વળાંક ની શરૂઆત.'મહિલા સેલ ના ACP મીની જોસેફ દ્વારા હનિટેપ સાથે  સંકળાયેલ અને જોડાયેલ  પોલીસ અધિકારીઓ ને ચાલતી તપાસ…

અમદાવાદ – અજયસિંહ ઉર્ફે મોંટુએ પોલીસને ઉગ્ર થઈને કહ્યું કે હાઇકોર્ટમાંથી જામીન મેળવ્યા છે તો હવે શેના રીમાન્ડ દારૂનો જથ્થો મુકાવી વિજિલન્સની રેડની આપી ધમકી.
News

અમદાવાદ – અજયસિંહ ઉર્ફે મોંટુએ પોલીસને ઉગ્ર થઈને કહ્યું કે હાઇકોર્ટમાંથી જામીન મેળવ્યા છે તો હવે શેના રીમાન્ડ દારૂનો જથ્થો મુકાવી વિજિલન્સની રેડની આપી ધમકી.

અમદાવાદ : જાન્યુઆરી માસમાં પોલીસે દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે, આ જથ્થો તેના ભાઈ અજયસિંહ ઉર્ફે મોંટુનો હતો. પોલીસે તેની સામે પણ ગુનો નોંધ્યો હતો.…

રામદાસ આઠવલેની રાહુલ ગાંધીને સલાહ – ‘હમ દો હમારે દો’ કે લિયે શાદી કરેં….
News

રામદાસ આઠવલેની રાહુલ ગાંધીને સલાહ – ‘હમ દો હમારે દો’ કે લિયે શાદી કરેં….

"દલિત યુવતી સાથે લગ્ન કરી જાતિવાદ સમાપ્ત કર રાહુલ ગાંધી ::- આઠવલે' રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આરપીઆઈ) ના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીના ‘હમ દો હમારો…

ગુજરાતના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ રાતના 12થી સવારના 6 વાગ્યા સુધી લાગૂ રહેશે-ગુજરાત સરકાર.
News

ગુજરાતના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ રાતના 12થી સવારના 6 વાગ્યા સુધી લાગૂ રહેશે-ગુજરાત સરકાર.

રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કર્ફ્યુ યથાવત્ રહેશે. મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત રહેશેરાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે28 ફેબ્રુઆરી સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત રાખવાનો નિર્ણય.રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે.…

લોકડાઉન વખતે પરપ્રાંતિયો પાસેથી 1 હજાર પડાવ્યા, હવે મત માગવા આવ્યા છો? ભાજપના ધારાસભ્ય-ઉમેદવારનો હુરિયો બોલાવ્યો.
News

લોકડાઉન વખતે પરપ્રાંતિયો પાસેથી 1 હજાર પડાવ્યા, હવે મત માગવા આવ્યા છો? ભાજપના ધારાસભ્ય-ઉમેદવારનો હુરિયો બોલાવ્યો.

પરપ્રાંતિયો પાસેથી 1 હજાર પડાવ્યા નો આરોપ .લોક ચર્ચામાં ? અમદાવાદ શહેરના પૂર્વના કુબેરનગર વિસ્તારમાં આવેલી કુંભાજીની ચાલીમાં શનિવારે પ્રચાર માટે ગયેલાં સ્થાનિક ધારાસભ્ય બલરામ થાવાણી (Balram Thawani) અને ઉમેદવાર પવન શર્માનો સ્થાનિક રહીશોએ હુરિયો…

સાબરમતી તેમજ આસારવા વોર્ડમાં ભારતીય જન પરિષદ ના ઉમેદવારોની બાઇક રેલી,1000 ની સંખ્યામાં લોકો જોડાયા.
News

સાબરમતી તેમજ આસારવા વોર્ડમાં ભારતીય જન પરિષદ ના ઉમેદવારોની બાઇક રેલી,1000 ની સંખ્યામાં લોકો જોડાયા.

અમદાવાદમાં સાબરમતી વૉર્ડના ભારતીય જન પરિષદ ના ઉમેદવારોએ બાઈક રેલી યોજી ચૂંટણી પ્રચાર કર્યો હતો. સાબરમતી ધવલ રાણા અને આસારવા થી અજય ઝાલા ને જનતા નો ખુબજ શરૂ પ્રોશન મળ્યું .સાબરમતી વોડ1000 થઈ વધું બાઇક…

મેં મારી દીકરીના પ્રેમીને મારીને કેનાલમાં ફેંકી દીધો! તરુણ પ્રેમનો કરુણ અંત -કૃષ્ણનગર
News

મેં મારી દીકરીના પ્રેમીને મારીને કેનાલમાં ફેંકી દીધો! તરુણ પ્રેમનો કરુણ અંત -કૃષ્ણનગર

અમદાવાદનાં કૃષ્ણનગર વિસ્તારમાં સગીરા સાથેનો પ્રેમસબંધની જાણ સગીરાના માતાપિતાને થઈ જતા સગીરાના પ્રેમીનો અપહરણ કરી તેને માર્યો હતો અને ત્યારબાદ તેને ફાગવેલ કેનાલમાં ફેકી દીધો હોવાની કબુલાત સગીરાના માતાપિતાએ કૃષ્ણનગર પોલીસ સમક્ષ કરી હતી. જે…

કુબેર નગર વોર્ડ નંબર 14 માં આમ આદમી પાર્ટીના ઉમેદવારને આપવામાં આવી ધમકી- કોંગ્રેસ ?
News

કુબેર નગર વોર્ડ નંબર 14 માં આમ આદમી પાર્ટીના ઉમેદવારને આપવામાં આવી ધમકી- કોંગ્રેસ ?

https://youtu.be/gjwsBO7lGeo અમદાવાદ ના કુબેરનગરવોર્ડ માં બીજેપી અને કોંગ્રેસને બન્ને પાર્ટી ઓ ના ઉમેદવાર પોત પોતાની જીત માટે મહેનત કરી રહ્યા છે. પણ હવે ની સ્વરાજ ની ચૂંટણી માં આમ આદમી પાર્ટી ના ઉભા કરેલા ઉમેદવારો…

રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) ના કુબેરનગર વોર્ડ મહાનગર પાલિકા ના  પ્રચાર પ્રસાર માટે મધ્યસ્થકાર્યાલય નુ ઉદધાટન.
News

રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) ના કુબેરનગર વોર્ડ મહાનગર પાલિકા ના પ્રચાર પ્રસાર માટે મધ્યસ્થકાર્યાલય નુ ઉદધાટન.

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીમાં ઉમેદવારો ચૂંટણી લડવાના નિશ્ચિત છે તે નક્કી થયા બાદ હવે ઉમેદવાર પ્રચાર પસાર માટે સજ્જ થઈ ગયા છે.જેમાં કુબેરનગર વૉડ વિસ્તરમાં રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) છારાનગર બંગલા એરિયા રોડ,કુબેરનગર.…

AMC ચૂંટણીની ટિકિટ મામલે મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ સોનલ પટેલે ઈન્ડિયા કોલોનીની આખી પેનલની રૂ. ૨૦ લાખમાં સોદાબાજી થઈ હોવાનો ગંભીર આક્ષેપ ?
News

AMC ચૂંટણીની ટિકિટ મામલે મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ સોનલ પટેલે ઈન્ડિયા કોલોનીની આખી પેનલની રૂ. ૨૦ લાખમાં સોદાબાજી થઈ હોવાનો ગંભીર આક્ષેપ ?

કોંગ્રેસમાં AMC ચૂંટણીની ટિકિટ મામલે મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ સોનલ પટેલે ઈન્ડિયા કોલોનીની આખી પેનલની રૂ. ૨૦ લાખમાં સોદાબાજી થઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે, જેમાં ધારાસભ્યો અને કોંગી મોવડી મંડળ સામે ખુલ્લેઆમ આક્ષેપ કરવા સાથે…

અમદાવાદ -સરદારનગર અને ઠક્કરબાપાનગરની બેઠક પર કોંગ્રેસનાં બે ફોર્મ રદ કરાયાં.
News

અમદાવાદ -સરદારનગર અને ઠક્કરબાપાનગરની બેઠક પર કોંગ્રેસનાં બે ફોર્મ રદ કરાયાં.

AMCની ચૂંટણીમાં આજે ઉમેદવારોના ફોર્મ ચકાસણીના દિવસે સરદારનગર વોર્ડમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર અને ઠક્કરબાપાનગર વોર્ડમાં કોંગ્રેસના પુરુષ ઉમેદવારના ફોર્મ રદ કરી દેવાયાં છે. સરદારનગર વોર્ડમાં એસસી રિઝર્વ બેઠક ઉપરથી દેવલ રાઠોડ નામના મહિલા ઉમેદવારે ફોર્મ…

શૈલેષભાઇ વાઘેલાને ઇન્ડિયન જનાઁલિસ્ટ એસોસિએશન (સંગઠન) ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા .
News

શૈલેષભાઇ વાઘેલાને ઇન્ડિયન જનાઁલિસ્ટ એસોસિએશન (સંગઠન) ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા .

ગાંધીનગર, ગુજરાત. ઇન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ સેરાજ અહમદ કુરેશીની ભલામણ પર, રાષ્ટ્રીય સંગઠન સચિવ અખિલેશ્વર ધર દ્વિવેદીએ ગુજરાત રાજ્ય નિવાસી શ્રી શૈલેષભાઇ વાઘેલા (ગુજરાત સ્ટેટ બ્યૂરોચીફ એનએનઆઈએસ ન્યૂઝ એજન્સી), ગુજરાત રાજ્યના પ્રમુખ બનાવાયા છે અને…

કચ્છના મુન્દ્રામાં પોલીસે ઢોર માર મારતા બીજા યુવકનું મોત નિપજતા હાહાકાર – કસ્ટોડીયલ ડેથ નો મમલો ?
News

કચ્છના મુન્દ્રામાં પોલીસે ઢોર માર મારતા બીજા યુવકનું મોત નિપજતા હાહાકાર – કસ્ટોડીયલ ડેથ નો મમલો ?

કચ્છના મુન્દ્રા પોલીસે ઘરફોળ ચોરીની શંકામાં 3 યુવકોને પોલીસ ચોકીમાં માર્યો હતો. જેમાં 1 યુવકનું પોલીસ ચોકી માં જ મૃત્યું થયા સનસનાટી મચી જવા પામી છે. જયારે 2 યુવાનને સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યા હતા.…

AIMIMના નેતા અસદુદ્દીન ઔવેસીનો ગુજરાત કાર્યક્રમ જાહેર ?
News

AIMIMના નેતા અસદુદ્દીન ઔવેસીનો ગુજરાત કાર્યક્રમ જાહેર ?

અસદુદ્દીન ઓવૈસી ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. અસદુદ્દીન ઔવેસી સુરત એરપોર્ટ પર ઉતરી ગયા છે અને તેમના કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમને સુરત એરપોર્ટ પર એક નિવેદન આપ્યું છે. AIMIMના નેતા અસદુદ્દીન ઔવેસીએ…

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તમામ પાર્ટીના મોટા નેતાઓ ગુજરાતમાં- આવતીકાલે અમિત શાહ ?
News

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તમામ પાર્ટીના મોટા નેતાઓ ગુજરાતમાં- આવતીકાલે અમિત શાહ ?

ગુજરાત - સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તમામ પાર્ટીના મોટા નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે સૂત્રોની માહિતી પ્રમાણે આવતીકાલે 'અમિત શાહ 'ગુજરાત આવી રહ્યા છે. આવતીકાલ સાંજે અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે. ચૂંટણી પ્રચાર માટે કાર્યકરો સાથે વાતચીત…

ગુજરાતમાં ‘આપ’નો ચૂંટણી પ્રચાર, અમદાવાદ પહોંચેલા મનીષ સિસોદિયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
News

ગુજરાતમાં ‘આપ’નો ચૂંટણી પ્રચાર, અમદાવાદ પહોંચેલા મનીષ સિસોદિયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાની આજે આખરી તારીખ છે, ત્યારે પ્રથમ વખત રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં ભાગ લઈ રહેલી આમ આદમી પાર્ટી (AAP) પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટી…

ગુજરાતના પ્રવાસે ભૂપેન્દ્ર યાદવ પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્રીય બજેટ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ સંબોધન કરશે.
News

ગુજરાતના પ્રવાસે ભૂપેન્દ્ર યાદવ પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્રીય બજેટ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ સંબોધન કરશે.

ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે ભાજપ પ્રદેશ પ્રભારી ગુજરાતના પ્રવાસે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ 6 ફેબ્રુઆરી છે. ત્યારે ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. તો બીજી તરફ ભાજપ પ્રદેશ…

વડોદરા મનપા માટે કોંગ્રેસે બીજી યાદી કરી જાહેર, વોર્ડ 18માંથી કોંગ્રેસે ચિરાગ ઝવેરી તથા વોર્ડ 1માં અમી રાવતને આપી ટિકિટ, વોર્ડ 1ના સિટિંગ કાઉન્સિલર અતુલ પટેલનું પત્તુ કપાયું
News

વડોદરા મનપા માટે કોંગ્રેસે બીજી યાદી કરી જાહેર, વોર્ડ 18માંથી કોંગ્રેસે ચિરાગ ઝવેરી તથા વોર્ડ 1માં અમી રાવતને આપી ટિકિટ, વોર્ડ 1ના સિટિંગ કાઉન્સિલર અતુલ પટેલનું પત્તુ કપાયું

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ  6 ફેબ્રુઆરી છે. તો 5 ફેબ્રુઆરીના દિવસને અંતે રાત્રે કોંગ્રેસે વડોદરા મનપા માટેના ઉમેદાવારોના નામની યાદી જાહેર કર